Tumgik
#જીવ વિજ્ઞાન
mybiologyclass · 8 months
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 3
મહાબીજાણુંધાની :-
• અંડક એ નાની રચના છે જ એક દંડ વડે જરાયુ સાથે જોડાયેલ હોય. – અંડકનાલ / અંડક દંડ
• અંડકનો દેહ જે ભાગ વડે બીજકેન્દ્ર સાથે જોડાયેલો હોય તેને બીજકેન્દ્ર કહે છે.
• બીજકેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન.
• અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે. – અંડકાવરણો
• અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર હોય જેને અંડકાવરણો આવરિત કરતા નથી. – અંડકછિદ્ર / બીજાંડછિદ્ર
• અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે – અંડકાવરણોથી ઘેરાયેલ કોષોનો સમૂહ.
• પ્રદેહ વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે.
• પ્રદેહમાં ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક હોય.
• અંડકમાં એક મહાબીજાણુંમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ હોય.
મહાબીજાણુંજનન :-
• મહાબીજાણું માતૃકોષમાંથી (MMC) મહાબીજાણુંના નિર્માણને મહાબીજાણુંજનન કહે છે.
• અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સમાન્યત : એક મહાબીજાણું માતૃકોષનું વિભેદન થાય.
• ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ.
• મહાબીજાણું માતૃકોષ અર્ધીકરણ પામે.
• ચાર મહાબીજાણુઓ સર્જાય.
માદા જન્યુજનક :-
• મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ત્રણ મહાબીજાણુઓ અવનત પામે અને એક સક્રિય રહે.
• એક જ મહાબીજાણુંમાંથી ભ્રૂનપુટનો વિકાસ થાય. – એકબીજાણુંક વિકાસ.
• સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર સમભાજન પામી બે કોષકેન્દ્રો સર્જે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. ક્રમશ: 2,4,8 કોષીય ભ્રૂણપુટનું નિર્માણ થાય.
• વિભાજન બાદ તરત કોષદિવાલનું નિર્માણ થતું નથી.
• 8 કોષ કેન્દ્રિય અવસ્થા બાદ કોષદિવાલનું નિર્માણ થાય.
• 6 કોષકેન્દ્રો કોષદિવાલ વડે આવરિત થાય.
• 2 ધ્રુવીય કોષકેન્દ્રો અંડ પ્રસાધનની નીચે કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય.
• અંડછિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળીને અંડ પ્રસાધન રચે.
• અંડ પ્રસાધનમાં બે સહાયક અને એક અંડકોષ.
• સહાયક કોષો, અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન દર્શાવે. – તંતુમય પ્રસાધન
• ત્રણ કોષો અંડક તલ તરફ ગોઠવાય. – પ્રતિધ્રુવીય કોષો.
• ભ્રૂનપુટ પુખ્તતાએ 8-કોષકેન્દ્રીય અને 7-કોષીય રચના.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
mukundbharucha · 2 years
Text
*કુદરતનો નિયમ છે સાહેબ*
*તમે જે રમત બીજા સાથે*
રમો છો એ કયારેક તમારી
સાથે પણ રમાશે...
હવે એ તમારે નક્કી કરવાનું છે
રમત સારી રમો છો કે ખરાબ...!
જીવન સુંદર છે તેને કપટી મેલી બુદ્ધિનાં ઓછાયાથી દૂર રાખવું જોઈએ. કપટી મન સત્યાસત્યના ભેદને કળી શકતું નથી અને તે જીવનના મહામાયાના ઘોર અંધકારની ગર્તામાં ખોવાઈ જાય છે જયાં માનસિક સંતાપ સિવાય કશું જ નથી. નિયતિ અકળ છે આથી તેની સામે બુદ્ધિનું તુચ્છ પ્રદર્શન શોભા દેતું નથી. વિદ્યમાન ઐહિક જગતની રાજનીતિ અને બ્રહ્માંડીય દૈવી રાજનીતિમાં આભ જમીનનું અંતર છે. શિવ તત્વોનો સત્ય બોધ થવો અતિ દુર્લભ છે. આ રીતે વિષ્ણુ તત્વોનો પણ સત્ય બોધ થવો અતિ દુર્લભ છે. ગાયત્રી મા, દુર્ગા મા, અંબા ભવાની મા, મહાકાળી મા, સરસ્વતી મા, મહાલક્ષ્મી મા અને મેલડી, ચામુંડ, ખોડલનો સત્ય પરિપ્રેક્ષ્યમાં તત્વબોધ થવો અતિ દુર્લભ છે. તુચ્છ જીવ લાખ પ્રયત્ન કરે તો પણ તે દૈવી તત્વોથી પર થઈ શકતો નથી અને વામણો પૂરવાર થાય છે. હરિ દર્શનની વિભાવના કલ્પોકલ્પિત નથી પરંતુ શ્રી વિષ્ણુ તેમના સમય પ્રમાણે મહામાયાની અકળ પરાકાષ્ઠાએ અવશ્ય તેમના ભકત સમક્ષ પ્રગટ થાય છે અને તેને અનંત ઐશ્વર્ય અને દિવ્ય શિવશક્તિ પ્રદાન કરે છે. મુસ્લિમોના કહેવાતા અલ્લાહનું (૪૦૨૦, ૦૪૨૪) સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી પરંતુ પરમાત્મા શ્રી મહાશિવહરી જ સર્વોપરી અને સર્વસ્વ છે અને તેમની ઈચ્છા વગર અેક પાંદડુ પણ હાલી શકતુ નથી. અને ઘણા કાળ પછી તુચ્છ જીવને આવું સત્ય દુર્લભ જ્ઞાન આપોઆપ સુલભ થાય છે. ઐહિક જ્ઞાન વિજ્ઞાન અંધકાર છે. સત્ય પ્રતીત થતું વિદ્યમાન જગત ઘેરી નિંદ્રા અને ઘોર અંધકાર છે. આથી તો કહેવાનું મન થાય કે...
જેના પાસે જ્ઞાન છે તેમને ઘમંડ કેવું...!...?
અને જેના પાસે ઘમંડ છે તેમને જ્ઞાન કેવું...!...?
જીવનપર્યંત શ્રી કૃષ્ણના ફોઈનો છોકરો શિશુપાલ કૃષ્ણની કીર્તિ અને અલૌકિક વૈભવ સહન ન થતાં ગમે ત્યારે તક મળે ત્યારે કૃષ્ણનું ગમે તેમ અપશબ્દો બોલી અપમાન કરવાની તક ગુમાવતો નહોતો અને તેનો મનસ્વી આનંદ માણતો હતો. લોકો પણ વિચારતા હતા કે શિશુપાલ, કૃષ્ણનું આટલું બધું અપમાન કરે છે છતાં પણ તેઓ કેમ તેને શિક્ષા કરતાં નથી...!...? પરંતુ કૃષ્ણ તેમની ફોઈને આપેલા વચન કે તેઓ શિશુપાલના ૧૦૦ અપરાધ માફ કરશે તેથી તેઓ ધૈર્ય ધારણ કરી રાખે છે. જ્યારે ભરસભામાં કોની પૂજા કરવી જોઈએ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે ભીષ્મ પિતામહ કૃષ્ણના નામનું અનુમોદન કરે છે ત્યારે શિશુપાલ છંછેડાય જાય છે અને ભીષ્મ પિતામહનું અપમાન કરતાં કહે છે કે આ ડોસાની સાઠે બુદ્ધિ નાઠી છે, અને કહે છે કે ગોપીઓની સોડમાં ભરાનારો ગોપીઓ સાથે અશ્લીલ કુચેષ્ટા કરનારા એક તુચ્છ ગોવાળિયા લંપત કૃષ્ણની વળી કેવી પૂજા હોય...!...? કે જેણે વિવાહિત સ્ત્રીઓને પણ છોડી નથી. ત્યારે કૃષ્ણ કહે છે કે શિશુપાલ ૯૯(નવ્વાણું). ત્યારે શિશુપાલ ત્રાડ પાડીને બોલે છે કે "અરે નવરા ! નવ્વાણું શું? તારું તો આવી બન્યું સમજ !". '૧૦૦' કૃષ્ણ બોલ્યા. ત્યારે શિશુપાલ ખડખડાટ હસતાં હસતાં બોલ્યો... "તારા સોએ સો વર્ષ આજ પૂરા...!". ત્યારે કૃષ્ણ કહે છે કે... "સાંભળ, શિશુપાલ ! તારા ૧૦૦ ગુના માફ હતા અને આ ૧૦૧ મો છે." આમ કહીને કૃષ્ણએ આંગળી પર સુદર્શન ચક્ર ધારણ કરી શિશુપાલનો શિરોચ્છેદ કર્યો.
આ વખતે વિઠ્ઠલાના દિવ્યદર્શન સંભવ થશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
લાજ રાખો ગિરધારી... લાજ રાખો ગિરધારી...
મોરે તુમ બિન બિગડે સઘળે કાજ...!
Check out the dates of December month also...!
When all the hopes end His role starts...!
Welcome Lord Vitthala on the Earth...!
If life were predictable it would cease to be life...!
Mukund Bharucha
सत्यम् शिवम् सुंदरम्।
ॐ श्री निष्कलंकी नारायण नमः।
जय श्री कृष्ण।
Good tidings for my inamoratas is that by putting an end to incessant tantalisation & cachinnation practices now really Lord Vitth...
https://www.kooapp.com/koo/MukundBharucha/664bdd9f-0d8e-474f-ad0c-0191da4dc8f6
~~~~~~~~
_Join Koo, earn cash ₹₹₹ and coins and connect with millions of people:_
https://www.kooapp.com/dnld
_Koo is Made in India! 🙂_
0 notes
smartpollindia · 2 years
Text
મોટી શોધઃ 5 ફૂટ નાના ડાયનાસોર પણ ધરતી પર રહેતા હતા, દક્ષિણ અમેરિકામાં મળી આવેલા અવશેષો
મોટી શોધઃ 5 ફૂટ નાના ડાયનાસોર પણ ધરતી પર રહેતા હતા, દક્ષિણ અમેરિકામાં મળી આવેલા અવશેષો
ડાયનાસોરનું નામ સાંભળતા જ એક વિશાળકાય જીવ મનમાં આવે છે. હોલીવુડ ફિલ્મોએ તેને ક્રૂર અને ખતરનાક પણ બનાવ્યો છે. પૃથ્વી પરથી ડાયનાસોરનું અસ્તિત્વ લાખો વર્ષ પહેલાં ખતમ થઈ ગયું છે, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં તેમના અવશેષો મળી આવ્યા છે. આ બાબતમાં અમેરિકન ખંડ સૌથી ધનિક રહ્યો છે. હવે દક્ષિણ અમેરિકામાં નાના કાંટાવાળા ડાયનાસોરના અવશેષો મળી આવ્યા છે. વિજ્ઞાન માટે આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે તે આ ડાયનાસોરના…
View On WordPress
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ 1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા 1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાન 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન 5 જુલાઇએ જીવ વિજ્ઞાન 6 જુલાઇએ ગણિત 8 જુલાઇએ અંગ્રેજી 10 જુલાઇએ ભાષા પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે પરિક્ષા લેવાશે બે ભાગમાં બહુ વિકલ્પ અને વર્ણાનાત્મક પરીક્ષા લેવાશે ધો.10ના રિપિટરોનો પણ કાર્યક્રમ જાહેર 1 જુલાઇએ ભાષાઓના પેપર 2 જુલાઇએ ગુજરાતીનું પેપર 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર 5 જુલાઇએ ગણિતનું પેપર 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર ધો.10ના પેપરનો સમય સવારે 10 થી 1.15 રહેશે #gujratboard #ILOVE_RAJKOT03 #education #gujaratgovernment #student #exam #gsebboard #gseb #gseb12thboardexam2021 #gujrat #COVID19 #styesafe #wearamask😷 #maskhaimazaaknahi😷 https://www.instagram.com/p/CPlRw7FjOwR/?utm_medium=tumblr
0 notes
shankhnadnews · 4 years
Text
સિહોરમાં જૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો
Tumblr media
સિહોરમાં જૈન શ્રાવકોએ ઘરે બેસી મહાવીર જન્મ કલ્યાણક ઉજવ્યો
Tumblr media
હરેશ પવાર સિહોર સહિત સમગ્ર રાજ્યમાં જૈનો ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની હાલના કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઘરે જ રહી પ્રભુ ભકિત કરેલ. જે અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શોભાયાત્રા, સમૂહ ભોજન, પ્રવચન, પ્રભાતફેરી તમામ બંધ રખાયા છે. શ્રાવકોએ ઘરે બેસીને જ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરેલ. ચૈત્રસુદ ૧૩ એટલે જૈન ધર્મના ૨૪માં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ પર્વ, આ પર્વને જન્મદિવસ કે જન્મજયંતિ ન કહેવાય પણ જન્મ કલ્યાણક કહેવાય છે. તેનું કારણ એ છે કે તીર્થ પરમાત્માનો જન્મ વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે. પ્રભુએ જન્મ ધારણ કરીને અજન્મા બનવાની સાધના કરી, જન્મ મરણના ચક્કરમાંથી કાયણ માટે મુકત બન્યા.મહાવીર સ્વામીએ જગતને અહિંસા, અનેકાન્તવાદ અને અપરીગ્રહના અણમોલ સંદેશ આપ્યા. વનસ્પતિના પાંદડામાં અને પાણીના ટીપામાં પણ જીવ છે તેવુ સૂક્ષ્‍મ જીવ વિજ્ઞાન તેમણે પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોઈને વિશ્વને બતાડ્યુ. ગ્લોબલ વોર્મીંગની સમસ્યાથી ગ્રસ્ત બનેલી દુનિયાને મહાવીર સ્વામીની અહિંસાનો સંદેશ જ સાચુ માર્ગદર્શન આપી શકે. જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા એ પર્યાવરણની રક્ષા માટેનો એક માત્ર ઉપાય છે. તે જ રીતે લડતી જગડતી દુનિયાએ પ્રભુ મહાવીરનો અનેકાન્તવાદનો સંદેશ કાન ધરીને સાંભળવા જેવો છે. ગરીબી, બેકારી જેવી હજારો સમસ્યાઓનું મુળ સંગ્રહ અને પરીગ્રહની વૃતિમાં પડેલુ છે. મહાવીર સ્વામીના અપરિગ્રહના સંદેશને જો જીવનમાં સ્થાન આપવામાં આવે તો અશાંતિ, ટેન્શન, ડીપ્રેશન જેવી તકલીફોને કોઈ અવકાશ જ ન મળે. Read the full article
0 notes
mybiologyclass · 8 months
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 2
પરાગનયન :-
• પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે.
• 3 પ્રકાર :
1. સ્વફલન :-
• તે જ પુષ્પમાં પરાગનયન થાય.
• પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય.
• પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ હોવો જરૂરી.
પરાગાસન અને પરાગરજ પણ એકબીજાની નિકટતમ.
સંવૃત પુષ્પો :-
• કોમેલિના, વાયોલા અને અબુટીમાં
• બે પ્રકારનાં પુષ્પો સર્જાય.
• હવાઈ પુષ્પો અન્ય જાતિઓની જેમ.
• સંવૃત પુષ્પો ક્યારેય ખીલતા નથી.
• પરાગાશય અને પરાગસન એકબીજાની ખૂબ નજીક.
• પર- પરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી.
• સ્પષ્ટપણે સ્વફલન.
2. ગેઈટેનોગેમી :-
• પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થાપિત થવાની ક્રિયા.
• કાર્યાત્મક રીતે પરપરાગનયન.
• પરાગવાહકો ભાગ લે.
• જનીનીક દ્રષ્ટિએ સ્વફલન જેવું.
• પરાગરજ તે જ વનસ્પતિ પરથી આવે.
3. પરવશ :-
• પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા.
• પરગાસન પર જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય.
બેવડું ફલન :-
• સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના.
• પરાગનલિકાના અંડકમાંના સહાયક કોષમાં પ્રવેશ બાદ નર જન્યુઓ સહાયક કોષના કોષકેન્દ્રમાં મુક્ત થાય.
• બે પૈકી એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી તેનાં કોષકેન્દ્રો સાથે જોડાય. – સંયુગ્મન અને અંતે યુગમનજ નિર્માણ
• બીજો નરજન્યુ ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિકીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરે અને જોડાય. – ત્રિકીય ભ્રૂણપોષ કોષકેન્દ્રનું નિર્માણ કરે. પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર નું નિર્માણ કરે (PEN)
• બે પ્રકારનાં જોડાણ ભ્રૂણપુટમાં થાય. - સંયુગ્મન અને ત્રિકીય જોડણ – બેવડું ફલન
• મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (PEC) માં પેરેનમે અને ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે.
• યુગ્મનજ માંથી ભ્રૂણનો વિકાસ થાય.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
mybiologyclass · 8 months
Text
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 1
બાહ્યસંવર્ધન પ્રયુક્તિઓ :-
• મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. જેથી સતત સ્વ-પરાગનયનના લીધે અંત:સંવર્ધન દબાણ વધે.
• માટે પર-પરાગનયનને ઉત્તેજવા ઘણી પ્રયુક્તિઓ વિકસાવે.
1. પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણક્ષમતાનો તાલમેલ હોતો નથી.
• પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ગણા સમય પહેલાં જ પરાગાસન ગ્રહણશીલ બને.
2. પરાગાસના અને પરાગાશય જુદાં જુદાં સ્થાનોએ આવેલા હોય.
• જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી.
• આ બંને પ્રયુક્તિઓ સ્વફલન અવરોધે.
3. સ્વ-અસંગતતા દ્વારા અંત:સંવર્ધન દબાણ અટકે.
• જનીનીક ક્રિયાવિધિ
• સ્વ પરાગને, સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણને કે પરાગનલિકાનાવિકાસ ને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવે.
4. એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા.
• નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર (એકસદની) ઉત્પન્ન થતા હોય તો સ્વફલન અટકાવી શકાય. ઉદા. મકાઈ, દિવેલા
• ગેઇટેનોગેમી અટકાવી શકાય નહિ.
• જો નર અને માદા પુષ્પો અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય તો સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવી શકાય.
• ઉદા. પપૈયા
કૃત્રિમ સંવર્ધન :-
• પાક સુધારણાની પદ્ધતિ.
• પરાગનયન માટે માત્ર ઈચ્છીત પરાગરજનો જ ઉપયોગ થાય.
• પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે.
• દ્વિલિંગી પુષ્પમાંથી ચિપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે. – ઇમેસ્ક્યુલેસન
• ઇમેસ્ક્યુલેસન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની મિણીયા કાગળની કોથડી વસે ઢાંકવામાં આવે. – બેગિંગ
• બેગિંગ કરવાથી અસંગત પરાગનયન અટકે.
• બેગિંગ કરેલ પુષ્પના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાં એકત્રિત કરેલ પરિપકવ પરાગરજને છાંટવામાં આવે અને ફરી બેગિંગ કરવામાં આવે.
• તેમાંથી ફળોનો વિકાસ થાય.
• જો એકલિંગી અને માદા પુષ્પ હોય તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી.
• માદા પુષ્પોને માત્ર બેગિંગ કરવામાં આવે અને ઈચ્છીત પરાગરજ વડે સંકરણ કરી ફરી કોથળી ચઢાવવામાં આવે.
ભ્રૂણપોષ વિકાસ :-
• પ્રાથમિક ભ્રૂણપોષ કોષ (PEC) વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે.
• આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે.
• PEN વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે. – મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ
• ત્યારબાદ કોષ દીવાલ નિર્માણ થાય અને ભ્રૂણપોષ કોષીય બને.
• ઉદા. નાળિયેરનું પાણી
• વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય.
• ઉદા. વટાણા, વાલ, મગફળી
• અથવા પરિપકવ બીજમાં ચિરલગ્ન રહે.
• ઉદા. દિવેલા, નારિયેળ
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note · View note
mybiologyclass · 8 months
Text
 ઉદ્ વિકાસ
1. ઉદવિકાસ સમજાવતા બાહ્યાકાર વિદ્યાના પુરાવા પર નોંધ લખો.
Ø   અંતઃસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા ના આધારે  નક્કી થાય.
Ø  હાલનાં સજીવો સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા  હશે.
Ø  ઉદા. વ્હેલ, ચમચીડિયા, ચિત્તા અને મનુષ્ય નાં અગ્ર ઉપાગો ની સમાનતા.
Ø  અગ્ર ઉપાગો માં અંતઃ સ્થ રચનાકીય સમાનતા છે પરંતુ કાર્ય ભિન્ન.
Ø  આ બધા પ્રાણીઓમાં એકસરખી રચના ધરાવતા અંગો નો વિકાસ થયો પરંતુ જુદી જુદી જરૂરિયાર મુજબ અનુકૂલિત થયા. (અપાસારી ઉંદવિકાસ અને સંમુલક કે રચના સદ્રશ્ય અંગો.)
Ø  વનસ્પતિમા બોગનવેલ નાં કંટક અને કુકરબિટાના  પ્રકાંડ સૂત્ર.
Ø  રચના સદ્રશ્ય અપસારી પરંતુ  કાર્ય સદસ્ય એ કેન્દ્ર ભિસારી ઉદવિકાસ દર્શાવે છે.
Ø  ઊંદા. પતંગિયા અને પક્ષીની પાંખ, ઓક્ટોપસ અને સસ્તનો ની આંખ પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ.
Ø  વનસ્પતિમાં મૂળનું રૂપાંતર અને પ્રકાંડનું રૂપાંતરણ બટાકા
Ø  કાર્ય સમાન હોય અને રચના ભિન્ન હોય તેને કાર્ય સદ્રશ્ય  અંગો કહે છે.       
2.અનુકૂલિત પ્રસરણ એટલે શુ?  સમજાવો.
Ø  વિવિધ જાતિઓના ઉદવિકાસ ની પ્રક્રિયા ઓમાં આપેલ ભૌગોલિક વિસ્તાર નાં અને બિંદુ થી શરુ કરી બીજા ભૌગોલિકવિસ્તારો સુધી પ્રસરવાની ક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહે છે.
Ø  ઉદા.1. એક જ ટાપુ પર નિવાસ કરતા ડાર્વિન ફિન્ચ નાં લશ્નનો અને તેમનું સ્વરૂપ જેમ કે તેમની ચાંચો નો વિકાસ ( કીટભક્ષી અને શાકાહારી ફિન્ચ.)
2. ઓસ્ટ્રેલિયન માર્સુપીયલ ( કોથળીધારી )
Ø  ટાપુના એક જ ખંડમાં વિકાસ પામ્યા હોવા છતાં એકબીજાથી ભિન્ન છે
3. ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો.
Ø   એક કરતા વધુ મુખડે પ્રસરણ જોવા મળે તેને કેન્દ્રઅભિસારી ઉદવિકાસ કહે છે.
3.ટૂંક નોંધ. સ્થાપક અસર.
Ø  હાર્ડી – વેઇનબર્ગ સમતુલા ને અસર કરતાં પાંચ ઘટકો :-
1. જનીનપ્રવાહ
2. જનીનીક વિચલન
3. વિકૃતિ
4. જનીનીક પુનઃ સંયોજન
5. પ્રાકૃતિક પસંદગી
Ø  જયારે વસ્તી નાં કોઈ પણ ભાગ નું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે અને મૂળભૂત અને નવી વસ્તી ની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે.
Ø  નવા જાનિન સ્થળણતરણ વારંવાર થાય તો તેને જનીન પ્રવાહ કહે છે.
Ø  જો આ ફેરફાર તક દ્વારા પ્રાપ્ત થાય તો તેને જનીનીક વિચલન કહે છે.
Ø  કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કરકોની અઆવૃત્તિ માં ખૂબ જ મોટા ફેરફાર  હોય તો એને ભિન્ન જાતી તરીકે વિકસે છે.
Ø  મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને. આ અસર ને સ્થાપક અસર કહે છે.
    If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
mybiologyclass · 8 months
Text
પ્રાજનનીક સ્વાસ્થ્ય
1.પ્રાજનનીક સ્વાસ્થ્ય.
શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તુણૂંકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનીક સ્વાસ્થ્ય કહેવાય છે.
2.ગર્ભપાત.
કુદરતી અથવા તબીબી મદદ વડે ગર્ભને પ્રસુતિ પૂર્વ નિકાલ કરવાની પદ્ધતિને ગર્ભપાત કહેવાય છે.
3. ગર્ભ નિરોધ
ગર્ભ ધારણ \ બાળક ન ઇચ્છતા દંપતી દ્વારા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભૌતિક પદ્ધતિને ગર્ભ નિરોધ કહેવાય છે.
1. MTP(medical termination of pregnancy) દફતરી ગર્ભપાત શા માટે આવશ્યક છે?
Ø ગર્ભધારણના ઈચ્છાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાતને દાકતરી ગર્ભપાત એમ ટી પી અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક ની નિષ્ફળતાથી થયેલ ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભ ધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભ ધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક હોય ત્યારે આ બધી બાબતોમાં એમટીપી નો ખાસ ઉપયોગ થાય છે.
2. કારણ આપો- અટકાવ એ ઈલાજ કરતાં સારો છે.
1. અજાણ્યા અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.
2. જાતીય સમાગમ દરમિયાન હંમેશા નિરોધ નો ઉપયોગ કર��.
3. કોઈપણ શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન કરાવવું.
4. જો ચેપ નું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય
ડોક્ટર પાસે જવું.
3. ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ ઉપર નોંધ લખો.
સિદ્ધાંત : - અંડકોષ અને શુક્રકોષના સમાગમ ને અટકાવવો.
1. સામાયિક સંયમ :- દંપતી 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન ટાળવું.
Ø અંડપાતના અપેક્ષિત દિવસો દરમિયાન ફલનની તક વધુ હોય છે. તે સમયગાળાને ફલન સમય કહે છે.
Ø માટે આ સમય દરમિયાન મૈથુન ન કરવાથી ગર્ભ ધારણ થી બચી શકાય છે.
2. બાહ્ય સ્ખલન ( મૈથુન અંતરાલ) :-
Ø પુરુષ સાથી મૈથુન થવાના તરત પહેલા પોતાના શિશ્નને યોની માંથી બહાર કાઢી લે છે.
Ø વીર્ય સેચન થી બચી શકે છે.
૩. દુગ્ધસ્ત્રવણ ( એમેનોરિયા ) :-
Ø આ પદ્ધતિ એ વાત પર આધારિત છે કે પ્રસંગ બાદ તરત જ ભરપૂર દુગ્ધસ્ત્રવણ દરમિયાન અંડપાતાને ઋતુ ચક્ર શરૂ થતું નથી.
Ø જેટલા દિવસ સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો શૂન્ય હોય છે|હોતી નથી.
Ø મહત્તમ છ માસ સુધી અસરકારક હોય.
Ø આ ત્રણેય પદ્ધતિઓમાં દવા અથવા સાધનનો ઉપયોગ થતો નથી.
Ø આડ અસરો નહીં વત.
Ø નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો.
4. વંધ્યીકરણ પર નોંધ લખો.
Ø વાઢ કાપ પદ્ધતિઓ.
Ø ગર્ભ ધારણ ને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવાય.
Ø જનન કોષના વહનને અટકાવી ગર્ભ સ્થાપન ને રોકી શકાય.
Ø નર માટે પુરુષ નસબંધી અને માદા માટે સ્ત્રીને નસબંધી.
Ø પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે અથવા વૃષણ કોથળી પર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે.
Ø સ્ત્રી નસબંધીમાં અંડ વાહિનીના નાના ભાગને કાપીને દૂર કરવામાં આવે અથવા ઉદરમાં કે યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે. ખુબ અસરકારક પણ પુનઃસ્થાપિતા ઘણી નબળી.
5. ટૂંક નોંધ લખો: MTP (પ્રેરિત ગર્ભપાત / દાકતરી ગર્ભપાત)
Ø ગર્ભધારણના પૂર્વ સમય પહેલા ઈરાદાપૂર્વક અને સ્વૈચ્છિક ગર્ભપાતને એમ.ટી.પી. કહે છે.
Ø આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વમાં દર વર્ષે.
Ø કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી એક.
Ø એમટીપી નો હેતુ વસ્તી ઘટાડવાનો નથી.
Ø ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા.
Ø ભારતમાં 1971 થી અંધિકૃત.
Ø ઘેર કાયદેસર રીતે સ્ત્રી ભૃણ હત્યા રોકવા અને ગેરકાયદેસર રીતે થતા ગર્ભપાતને અટકાવવાનો હેતુ.
કેટલાક કિસ્સામાં MTP માન્ય :
Ø 1. સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધક નિષ્ફળતા.
Ø 2. બળાત્કારને કારણે અનૈચ્છિક કે ગર્ભધારણ થી છુટકારો મેળવવા.
Ø 3. સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક બંને માટે હાનિકારક હોય તે ઘાતક હોય ત્યારે.
Ø 4. ગર્ભમાં વિકાસ પામતું બાળક ખોડખાંપણ વાળું હોય તો.
Ø ગર્ભધારણના પહેલા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત.
Ø બીજા ત્રણ મહિનામાં કરવામાં આવેલ MTP વધુ ઘાતક.
Ø આ કુશળ વ્યક્તિ પાસે કરવામાં આવતી MTP ગેરકાનૂની અને ઘાતક.
કાયદાકીય બાબતો :
Ø ના જન્મેલા બાળકના જાતિ પરીક્ષા માટે એમનીઓસેન્ટોસીસ કરવી તે કસોટી નો ઉપયોગ અને ખતરનાક પ્રવૃત્તિ છે.
Ø માદા ગર્ભ માટે એન્ટી પી કરું સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે.
ઉપાયો : આ સુરક્ષિત મૈથુન ને ટાડવું, અસરકારક પરમર્શ લેવું અને ગેર કાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોને સમજાવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પુરી પાડવી.
6. IUDS (અંતઃ ગર્ભાશયના ઉપાયો)
Ø કોપર – T : ડોક્ટર કે નિષ્ણાત નર્સ દ્વારા યોની માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય.
Ø બિન ઔષધીય.
Ø કોપર આયનો મુક્ત કરે.
Ø ઉદા. પ્રોજેસ્ટાસૅટ, LNG-20
Ø IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે અને મુક્ત થતા કોપર આયનનો શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતા અવરોધે છે.
Ø અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભ ધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગર્ભાશયની ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે.
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણમાં વિલંબન અને બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે યોગ્ય છે.
Ø ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત.
1. પીલ્સ (pills)
Ø પ્રોજેસ્ટોજેન્સ અથવા પ્રોજેસ્ટોજેન ઇસ્ટ્રોજનનું સંયોજન.
Ø થોડી માત્રામાં મોં દ્વારા ગોળીઓના સ્વરૂપમાં લેવાય.
Ø ઋતુચક્ર ના પ્રથમ પાંચ દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે.
Ø સાત દિવસના અંતરાય બાદ ફરી થી જ્યાં સુધી ગર્ભધારણને રોકવાય ઈચ્છે છે ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં.
Ø અંડપાત અને ગર્ભસ્થાપન અને અવરોધે છે ગ્રીવામાં શ્લેષ્મની ગુણવત્તા બદલાય અને શુક્રકોષોના પ્રવેશમાં રુકાવટ ઉત્પન્ન કરે.
Ø ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક.
Ø ઉદા. સહેલી. મુખ દ્વારા લેવાય.
Ø બીનસ્ટેરોઇડલ
Ø અઠવાડિયે એક વાર
Ø આડઅસર ઓછી
Ø ઊંચું ગર્ભ અવરોધક મૂલ્ય
Ø 3. અંતઃસ્ત્રાવી પદ્ધતિ
Ø પ્રોજેસ્ટ્રોજન + ઇસ્ટ્રોજન ઇન્જેક્શન દ્વારા લેવાય.
Ø ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે.
Ø કાર્ય પ્રણાલી પિલ્સ ના જેવી.
Ø અસરકારક સમય ઘણો લાંબો.
Ø મૈથુન 72 કલાકની અંદર.
Ø આપાતકાલીન ગર્ભ ગર્ભ નિરોધક, બળાત્કાર અથવા અસુરક્ષિત સમાગમ ને કારણે સંભવિત ગર્ભ ધારણ થી બચવા માટે ઉપયોગી.
7. વંધ્યતા નિવારણ માટેની પદ્ધતિઓ પર નોંધ લખો. / સહાયક પ્રજનન પદ્ધતિઓ વર્ણવો. (ART)
Ø ઇન વિટ્રો ફલન IVF
Ø શરીરની બહાર શરીરની અંદર જેવી સ્થિતિમાં ભ્રુણનું સ્થળાંતરણ ને લગતી પદ્ધતિ.
Ø ટેસ્ટ ટ્યુબ બેબી પણ કહેવાય.
Ø સ્ત્રીના અંડકોષ અને પુરુષના શુક્રકોષને પ્રયોગશાળામાં યોગ્ય સ્થિતિમાં એકત્રિત કરી ફલિતાંડનું નિર્માણ કરવામાં આવે.
Ø ફલિતાંડ અથવા પ્રાથમિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(ZIFT: ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ )
Ø આઠ કરતા વધુ ગર્ભકોષ્ઠથી કોષો યુક્ત ભ્રુણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(IUT: અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ )
Ø જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમના માટે ઇન વિવો ફલન થી બનતા ભ્રુણને પણ સ્થાનાંતર માટે ઉપયોગમાં લઈ શકાય.
Ø જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતું નથી પણ ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે દાતા અંડકોષ લઈ અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે.
(GIFT: જનન કોષ અંત:અંડવાહીની સ્થાનાંતરણ)
Ø પ્રયોગશાળામાં ભ્રુણ બનાવવા માટે અંતઃકોષરસીય શુક્રકોષ નીક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
Ø જો પુરુષ સાથી ઓછા શુક્રકોષ બનાવતો હોય અથવા વીર્ય દાખલ કરવામાં સક્ષમ ન હોય ત્યારે કુત્રિમ દ્વારા પુરુષના વીર્યને સ્ત્રીના યોની માર્ગમાં દાખલ કરવામાં આવે.
Ø જો ગર્ભાશયમાં વીર્યને દાખલ કરવામાં આવે તેને અંતઃ ગર્ભાશય વીર્ય સેચન કહે છે.
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
0 notes
mybiologyclass · 8 months
Text
માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો નું
1. ટૂંક નોંધ:- બાયોગેસ
Ø પ્રભાવિ વાયુઓનું મિશ્રણ(CH4 + CO2+ H2)
Ø સૂક્ષ્મ જીવો ની પ્રક્રિયાથી પ્રાપ્ત થાય.í
Ø બળતણ તરીકે ઉપયોગી.
Ø સિદ્ધાંત:- સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યોની ચયાપચયથી નિર્માણ થાય.
Ø સેલ્યુલોઝ પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા દ્વારા બને .મિથેનોજેન્સ
Ø ઉદા :-મિથેનોબેક્ટેરિયમ
Ø આ બેક્ટેરિયા સૂર્ય સૂરજ ટ્રીટમેન્ટમાં અજારક સ્લજ માં જોવા મળે.
Ø ઢોરના ખોરાકમાં રહેલા સેલ્યુલર નું તેના આમાશયમાં રહેલા બેક્ટેરિયા દ્વારા પાચન થઈ CH 4,Co2 & H2 બને.
Ø રચના :- 10 થી 15 ફૂટ ઊંધો કોંક્રીટ નો ખાડો કરવામાં આવે.
Ø તેમજ જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે.
Ø ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે.
Ø બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને લીધે આચ્છાદન ઉપર તરફ ઉચકાય.
Ø પ્લાન્ટ ની સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી હોય.
Ø જેના દ્વારા નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવામાં આવે.
Ø વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે જેનો ઉપયોગ ખાતર તરીકે થાય.
Ø ગ્રામ્ય વિસ્તારોમાં પશુનું છાણ અને જૈવિક કચરો વધુ માત્રામાં પ્રાપ્ત થતો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં બાયોગેસ પ્લાન્ટ વધુ જોવા મળે છે.
Ø ઉપયોગ:- રાંધવા, પ્રકાશ ઉર્જા મેળવવા.
Ø કાર્ય કરતી સંસ્થા :- IARI- ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ.
Ø KVIC- ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન.
2. જૈવિક ખાતર
Ø કૃષિ ઉત્પાદનોની વધતી જતી માંગને પહોંચી વળવા રાસાયણિક ખાતરોમાં વધુ પડતો ઉપયોગ ઘટાડવા,પ્રદૂષણ ઘટાડવા, કાર્બનિક ખેતી કરવા જેવિક ખાતરોનો ઉપયોગ થાય છે.
Ø જૈવિક ખાતરમાં એવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે જે ભૂમિને પોષક ઘટકોથી સમૃદ્ધ બનાવે.
Ø ઉદા :-બેક્ટેરિયા, ફૂગ,સાયનો બેક્ટેરિયા.
1. શિમ્બી કુળની વનસ્પતિઓનાં મૂળતંત્ર પર સહજીવી રાઈઝોબીયમ બેક્ટેરિયા મૂળ ગંડીકા નું નિર્માણ છે.
Ø બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં ના N2નું સ્થાપન થઈ કાર્બનિક દ્રવ્ય બને જે વનસ્પતિઓને પ્રાપ્ત થાય.
2. ભૂમિમાં નિવાસ કરતા મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બને. (એઝોસ્પીરીલીયમ, એઝોબેકટર)
3. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા બનાવે.
Ø ફૂગ સહજીવી તરીકે કાર્ય કરી ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે અને વનસ્પતિને પૂરું પાડે.
Ø મૂડમાં રોગ પ્રેરતા રોગો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા અને વનસ્પતિના સર્વાંગી વૃદ્ધિ વિકાસ પ્રેરે.
Ø 4. સાઈનો બેક્ટેરિયા જલીય તેમજ સ્થલીય પર્યાવરણમાં નિવાસ કરી N2નું સ્થાપન કરે.
Ø EX. એનાબિના, નોસ્ટોક, એસિલેટોરિયા.
Ø ડાંગરના ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગી. ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી ફળદ્રુપતા વધારે.
3.જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવો
Ø રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે હાનિકારક, પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવનાર, ફળો, પાકો વિશાલી બનાવનાર છે.
Ø જૈવિક જંતુનાશકો, કીટકનાશકો અને નીંદણનાશકો દ્વારા ભૂમિ પ્રદૂષિત તેમજ રાસાયણિક વિશાલતા ને અટકાવી શકાય.
Ø આ પદ્ધતિ રસાયણોમાં ઉપયોગી ની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે.
Ø ખેતરમાં વસવાટ કરતાં કીટકો અને પરભક્ષી ઓના જીવન ચક્રો ખોરાક ગ્રહણ ની રીત વસવાટના સ્વરૂપો દ્વારા આપણે જૈવિક જંતુનાશકો પસંદ કરીએ છીએ.
Ø ઉદા 1. લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય જેવા શરીર પર લાલ અને કાળા રંગના નિશાન ધરાવતા ભ્રુગ કીટકોનો ઉપયોગએફીડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ઉપયોગ.
2. બેસિલસ થુરિન્જીનેન્સીસ BT
Ø સૂક્ષ્મ જીવો દ્વારા નિયંત્રણ.
Ø શુષ્ક બીજાણું સ્વરૂપે પેકેટમાં અને જેનો ઉપયોગ પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાય અને ફડાવ વૃક્ષો પર છંટકાવ કરવા થાય.
Ø પતંગિયા અને ઈયળ નાં નિયંત્રણ માટે.
Ø કીટકો નો ડિમ્ભ છંટકાવ કરેલ BTને ખાય જેથી BT દ્વારા મુક્ત થતું વિષ તેમના અન્ન માર્ગમાં જાય જેથી ડિમ્ભ મૃત્યુ પામે.
Ø જીવનમાં રોગ કેટરપિલર ને મારી નાખે પરંતુ અન્ય કીટકો ને કોઈ નુકસાન થતું નથી.
Ø જનીન ઇજનેરી પદ્ધતિ દ્વારા બેસિલસથુરેન્જેનસીસ નાંવિષકારી જનીનને વનસ્પતિમાં દાખલ કરી જે તેઓ વનસ્પતિને કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા ધરાવતી બનાવે.
Ø ઉદા :BT કપાસ
3. ટ્રાયકોડર્મા ફૂગ
Ø સામાન્યતઃ મૂળના નિવસનતંત્રમાં જોવા મળે.
Ø ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક.
4. બકુલો વાઇરસ
Ø કીટકો અને અન્ય સંધિપાદિયોમાં રોગ સર્જે અને તેમનું નિયંત્રણ કરે.
Ø પ્રજાતિ: ન્યુક્લિઓપોલિહેડ્રો વાઇરસ
Ø લઘુવર્ણપટિય કીટકીય પ્રયોજન.
Ø વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી.
Ø આ બાબત ત્યારે અગત્યની છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય.
Ø જેથી ઇન્ટીગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ (IPM) માં આ જંતુનાશકનો ઉપયોગ કરી સંવેદી નિયંત્રંત્રીય વિસ્તારોનો ઉપચાર કરી શકાય.
4. રસાયણો, ઉત્સેચકો અને અન્ય સક્રિયઅણુઓના નિર્માણમાં સૂક્ષ્મજીવો નું મહત્વ લખો.
રસાયણો:- કાર્બનિક એસિડ આલ્કોહોલના નિર્માણમાં.
Ø 1. એસ્પરજિલસ નાઇઝર (ફૂગ):- સાઈટ્રિક એસિડ.
Ø 2. એસિટોબેક્ટર એસિટી (બેક્ટેરિયા):- એસિટીક એસિડ
Ø 3. ક્લોસ્ટિડિયમ બ્યુટીરીકમ (બેક્ટેરિયા):- બ્યુટીરીક એસિડ
Ø 4. લેક્ટોબેસિલસ(બેક્ટેરિયા):- લેક્ટિક એસિડ
Ø યીસ્ટ > સેકેરો માયસીસ-જાતિ સેરેવિસ ઇથેનોઈલ
ઉત્સેચકો :-
Ø 1. લાઈપેઝ:- ડિટર્જન્ટ ની ���નાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલીડાઘા દૂર કરવા.
Ø 2. પેકટીનેઝ અને પ્રોટીએઝ :- બજારમાં બોટલમાં પેક કરેલું ફ્રુટજ્યુસ ને શુદ્ધ કરો.
Ø 3. સ્ટ્રેપટોકાઈનેઝ :- બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોક્સ.
Ø દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલા રુધિરને તોડવા માટે “clote bluster `તરીકે ઉપયોગી.
Ø જનીન ઇજનેરી વિદ્યા દ્વારા બનાવવામાં આવે. એવા દર્દીઓ માટે ઉપયોગી જેમની હૃદય વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ અટેક થવાની સંભાવના હોય.
સક્રિય અણુઓ :- 1. સાઇક્લોસ્પોરીન A = ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ દ્વારા મેળવાય.
Ø ઉપયોગ:- દર્દીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે.
Ø 2.સ્ટેટીન્સ = મોનાસ્કસ પુર્પુંરિયસ (યીસ્ટ )
Ø ઉપયોગ= કોલેસ્ટેરોલનાં સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સાથે સ્પર્ધા નીગ્રાહક ની જેમ કાર્ય કરી રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે.
5. STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)
Ø ગટનના ગંદા કચરાને સુએજ કહે છે.
Ø મુખ્ય ઘટક માનવ મળ.
Ø મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને ��ૂક્ષ્મ જીવો દ્વારા.
Ø સૂએઝ નો કચરો સીધો સીધો નદી કે જડા શહેરમાં છોડી શકાય પણ વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરી જંતુમુક્ત અને શુદ્ધ કરવામાં આવે.
Ø A. પ્રાથમિક સારવાર :- ગાર્ડન અને અવસાદન દ્વારા ભૌતિક દ્રવ્યોનો તબક્કા વાર નિકાલ કરવામાં આવે
Ø વારંવાર ગાર્ડન કરી તરતો કચરો દૂર કરાય.
Ø માટી અને નાની કાકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે.
Ø એકત્રિત થતાં ઘન દ્રવ્યને પ્રાથમિક અને ઉપરના પાણીને ઇફ્લુઅન્ટ કહેવાય.
Ø ઇફ્લુઅન્ટ ને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે.
Ø દ્વિતિય સારવાર :- પ્રાથમિક ઈફલ્યુઅન્ટને મોટી વાયુમયજારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે.જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે.
Ø જરૂરિયાત મુજબ દબાણપૂર્વ હવા પસાર કરવામાં આવે.
Ø જેથી ઉપયોગી હોય તેવા જારક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ ઝડપી થાય અને તે ફ્લોક્સ બનાવે.
Ø ફ્લોકસમાં રહેલા સૂક્ષ્મ જીવો ઈફલુઅન્ટ માના મોટાભાગના કાર્બનિક દ્રવ્ય નો જથ્થો વાપરી નાખે જેથી BOD માં નોંધપાત્ર ઘટાડો થાય.
Ø જે દર્શાવે છે કે પાણી શુદ્ધ થઈ રહ્યું છે.
Ø BOD એટલે એક લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતા ઓક્સિજનનો જથ્થો.
Ø ઇફ્લુએન્ટને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય.
Ø BOD કસોટી દ્વારા પાણીના નમુનામાં રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા વપરાયેલ O૨ નું પ્રમાણ.
Ø જેથી પરોક્ષ રીતે BOD એ કાર્બનિક દ્રવ્ય નું માપન છે.
Ø પાણીમાં BOD જેટલો વધુ તેટલી પ્રદુષણની માત્રા વધારે.
Ø એકવાર જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફ્લુઅન્ટને સેટલિંગટાંકામાં પસાર કરવામાં આવે છે જ્યાં ફલોક્સ નું અવસાન થાય.
Ø અવસાદન પામેલા ફ્લોક્સ ને ક્રિયાશીલ સ્લજ કહે છે જેનો ઉપયોગ જારક ટકામાં નિવેશ દ્રવ્ય તરીકે કરી શકાય.
Ø મોટા ભાગના સ્લજ ને અને એરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં લઈ જવામાં આવે.
Ø આ ટાંકામાં અજારક બેક્ટેરિયા અને ફૂગ દ્વારા સ્લજ નું પાચન થઈ મિથેન, હાઈડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય.
Ø જેમાના બાયોગેસનો ઉપયોગ જ્વલનશીલ હોવાથી ઉર્જા સ્ત્રોત તરીકે કરી શકાય.
Ø દ્વિતીય સારવાર માંથી પ્રાપ્ત થતા ઇફલૂઅ ન્ટને નૈસર્ગિક જળાશયમાં મુક્ત કરી શકાય.
Ø ઉદા = ગંગા એક્શન પ્લાન્ટ, યમુના એક્શન પ્લાન્ટ.
6. પ્રતિ જૈવિક દ્રવ્યોના નિર્માણમાં સૂક્ષ્મ જીવોનું મહત્વ.
Ø Anti= વિરુદ્ધ , Bio= જીવન
Ø માનવ કલ્યાણ ની મોટી ઉત્પત્તિ.
Ø સૂક્ષ્મ જીવો દ્વારા નિર્માણ થતા રસાયણો જે અન્ય સૂક્ષ્મ જીવોને મારી નાખે અથવા તેમની વૃદ્ધિ અટકાવવા.
Ø ઉદા= એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા સ્ટેફાયલોકોકાઈ બેક્ટેરિયા પર થતા કાર્ય સમયે સંવર્ધિત પ્લેટમાં પ્રાપ્ત થયેલી પેનિસિલિયમ ફૂગ દ્વારા બનતું પેનિસિલિન.
Ø તીવ્ર ક્ષમતા ધરાવતું એન્ટિબાયોટિક અર્નેસ્ટચૈન અને હાવર્ડફ્લોરે પ્રસ્થાપિત કર્યું.
Ø અન્ય એન્ટિબાયોટિકથી મટતા રોગો – કાળી ખાંસી, ટીપ્થેરિયા,રક્તપિત.
7. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનું મહત્વ.
Ø દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા.
Ø લેક્ટિક એસિડ બેક્ટેરિયા અમ્લો સર્જે છે.
Ø જે દૂધને જમાવે એને દૂધમાંના લેકટોસ નું પાચન થઈ દહીં બને.
Ø વિટામીન બી12 ની માત્રા વધુ.
Ø અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગોને અટકાવે.
Ø બ્રેકર્સ યીસ્ટ ( સેકેરોમાયસીસ સેરેવીસી )
Ø ઢોસા,ઈડલી જેવા આથો ધરાવતા પદાર્થોની બનાવટમાં અજારક પ્રક્રિયા કરે છે.
Ø CO2 ઉત્પન્ન થવાથી ખોરાક ફૂલે છ.
Ø ટોડ્ડી :- પ્રણાલીગત પીણું
Ø દક્ષિણ ભારતમાં
Ø પામના રસના આથવણથી બનાવાય.
Ø માછલી, સોયાબીન, વાંસને આથવણથી ખાદ્ય સામગ્રી બનાવી શકાય.
Ø ચીઝ ની બનાવટમાં વિવિધ સુગંધ અને સ્વાદ લાવી શકાય.
Ø સ્વીસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા co2 ના કારણે હોય છે.
Ø જે બેક્ટેરિયાને કારણે સર્જાય.
Ø ચોક્કસ સ્વાદ કે સુગંધ ધરાવતી રોકવીફોર્ટ ચીઝને બનાવવા ચોક્કસ ફૂગ નું સંવર્ધન કરવામાં આવે.
If you like this then like and comment...
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note · View note
mybiologyclass · 8 months
Text
શબ્દ સમજૂતી :-
વહન :- વિવિધ પ્રકારના આવશ્યક દ્રવ્યો શરીરના એક સ્થાનેથી ગ્રહણ કરીને શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાની ક્રિયાને વહન કહે છે.
આનુવંશિકતા :- પિતૃપેઢીના લક્ષણો વંશ પરંપરાગત રીતે પિતૃઓમાં ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા કહે છે.
જૈવિક ઉત્ક્રાંતિ :- સજીવોમાં થતી રચનાત્મક અને સુવ્યવસ્થિત ક્રમિક પરિવર્તનની ક્રિયા.
NEERI (નીરી) :- NATIONAL ENVIRONMENT ENGINEERING RESEARCH INSTITUTE
રાષ્ટ્રીય પર્યાવરણ પ્રૌદ્યોગિકી સંશોધન કેન્દ્ર
If you like this then like and comment.
કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેંકશન માં લખી શકો છો. થૅન્ક્સ.
1 note · View note
mukundbharucha · 3 years
Text
૨૧મી સદીનો માણસ જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ તે બુદ્ધિહીન બની પોતાના સ્વયં કર્તાહર્તા મહાઈશ્વર મહાશિવહરીનાં અસ્તિત્વ સામે જ ખંધુ અટ્ટહાસ્ય કરી પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યો છે જે તેની પામર કુંઠિત બુદ્ધિનું મહામૂર્ખ મહામૂઢ પ્રદર્શન જ કહેવાય. અને સ્વયં ધરતી પર ઈશ્વર બની બેઠો છે. શું તુચ્છ નિર્બળ પામર મનુષ્ય સ્વયં મહાઈશ્વર શ્રી મહાશિવહરી હોઈ શકે...!...? કદાપિ નહીં. ધરતી પરનો મનુષ્ય ફક્ત અને ફક્ત મહાઈશ્વર શ્રી મહાશિવહરીનું પ્રતિનિધિત્વ જ કરી શકે પરંતુ સ્વયં ઈશ્વર કદાપિ બની શકે નહીં. લઘુતાગ્રંથિથી પીડાતો તુચ્છ નિર્બળ પામર જીવ પોતાની તુચ્છ કપટી બુદ્ધિનું પ્રદર્શન અવિરત કર્યે જ જાય છે અને મહાઈશ્વર શ્રી મહાશિવહરીને છેતરવામાં કંઈ જ બાકી રાખતો નથી. આવા તુચ્છ જીવને મહાઈશ્વર શ્રી મહાશિવહરીનાં બ્રહ્માંડીય આકાશી સ્વર્ગીય અસ્તિત્વ અંગેનું ભાન જરાપણ નથી. શું હાડમાંસનો ધરતી પરનો તુચ્છ નિર્બળ પામર મનુષ્ય સ્વયં ઈશ્વર હોય શકે...!...? આવા તુચ્છ જીવને હિન્દુ ધર્મના આધ્યાત્મિક તત્વજ્ઞાન દર્શનનું ભાન જ નથી. આથી તે હિન્દુ કહેવાવાને લાયક જ નથી. આથી આવા મહામૂર્ખ મહામૂઢ તુચ્છ નિર્બળ પામર જીવે તાબડતોબ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લેવો જોઈએ કારણ કે આવા મતિભ્રષ્ટ તુચ્છ નિર્બળ પામર જીવનું હિન્દુ ધર્મમાં કોઈ સ્થાન નથી. ઈસ્લામ ધર્મ ૨૦૦૦ વર્ષ જૂનો છે. આથી અલ્લાહનું અસ્તિત્વ ૨૦૦૦ વર્ષ જૂનું પૂરાણું છે. આથી ૨૦૦૦ વર્ષ પહેલાં અલ્લાહનું કોઈ અસ્તિત્વ નહોતું. જયારે હિન્દુ ધર્મ સૃષ્ટિની ઉત્પત્તિથી સનાતન આદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો શાશ્વત ધર્મ છે. આથી મહાઈશ્વર શ્રી મહાશિવહરી સનાતન શાશ્વત સમગ્ર સૃષ્ટિનાં એક અને માત્ર એક જ મહાઈશ્વર છે. સમગ્ર સૃષ્ટિમાં તેમના જેવો સમોવડીયો કે હરિફ બીજો કોઈ નથી. આથી તેઓ સમગ્ર અનંત બ્રહ્માંડીય સૃષ્ટિમાં એકહથ્થુ શાસન ભોગવે છે. મહાઈશ્વર શ્રી મહાશિવહરીની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડુ પણ હાલી શકતુ નથી. આથી કહેવાનું મન થાય કે મહાઈશ્વર શ્રી મહાશિવહરીએ જ સૃષ્ટિમાં વિવિધતા લાવવા માટે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ની સ્થાપના કરી છે. આથી મુસ્લિમોના અલ્લાહ અને ખ્રિસ્તીઓના પ્રભુ ઈશ્વર પણ સ્વયં મહાઈશ્વર શ્રી મહાશિવહરી પોતે જ છે. મહાઈશ્વર શ્રી મહાશિવહરી સ્વયં નિર્ગુણ નિરાકાર છે પરંતુ સગુણ સાકાર અનંત સૃષ્ટિમાં પણ સ્વયં તેઓ જ પ્રવર્તે છે. સ્વયં ભગવાન વિઠ્ઠલો વૈકુંઠ ધામમાં વસે છે અને શિવ-શંકર શિવ લોકમાં વસે છે અને સમગ્ર અનંત બ્રહ્માંડીય સૃષ્ટિનું સંચાલન કરે છે. આથી હું મુકુન્દ ભરૂચા કહું છું કે વિઠ્ઠલો ધરતી પર આવશે અને અમને તેમના દિવ્યદર્શન આપશે એટલે મારો કહેવાનો મતલબ છે કે વિઠ્ઠલો વૈકુંઠ ધામમાંથી અમારા ઘેર પધારવાના છે. આવું સામાન્ય સરળ હિન્દુ ધર્મનું જ્ઞાન આવા તુચ્છ નિર્બળ પામર બુદ્ધિથી અને મહામાયાથી કુંઠિત અને અંધ બનેલ જીવને નથી. આવા મહામૂર્ખ મહામૂઢ જીવને હિન્દુ ધર્મમાંથી કાઢી મૂકવા જોઈએ. ધરતી પર પ્રવર્તમાન સમગ્ર ધર્મોનું મૂળ અને અસ્તિત્વ સ્વયં પરમાત્મા શ્રી મહાશિવહરી જ છે. આથી અલ્લાહ અને પ્રભુ ઈશ્વર નું મૂળ અને અસ્તિત્વ સ્વયં પરમાત્મા શ્રી મહાશિવહરી જ છે. જ્યારે પરમાત્મા શ્રી મહાશિવહરીનો ન તો કોઈ આદિ છે કે પછી કોઈ અંત કારણ કે તેઓ સ્વયંભૂ છે. આથી પરમાત્મા શ્રી મહાશિવહરી અજન્મા છે.
વિઠ્ઠલો ધરતી પર આવતો નથી એટલે અસુરોને ચરબી ચઢી ગઈ છે પરંતુ જો દિવ્યદર્શન સફળ થયા તો અસુરોની બધી જ ચરબી ઉતરી જશે. મને ખબર નથી કે આ આવતા સોમવારે (૨૭-૧૨-૨૦૨૧) વિઠ્ઠલાના દિવ્યદર્શન સફળ થશે કે નહીં પરંતુ અતિ દ્રઢ વિશ્વાસ જરૂર છે કે એક દિવસ તેમના દિવ્યદર્શન જરૂર સફળ થશે. અસુરો મહામાયાના તત્વને ભેદવા અશક્તિમાન છે. જોવા જાય તો મહામાયા તત્વ શું છે તેનું જ તેમને ભાન નથી.
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે... સૃષ્ટિ મંડાણ છે સર્વ એણીપેણે જોગી જોગંદરા કોક જાણે...!
Mukund Bharucha
સત્યમ્ શિવમ્ સુંદરમ્।
ૐ શ્રી નિષ્કલંકી નારાયણ નમઃ।
જય શ્રી કૃષ્ણ।
Check this post from @MukundBharucha on Koo App:
"મહામાયાને આધિન માણસની મહામૂઢતા અને મહામૂર્ખતા કેવી કહેવાય કે..."
https://www.kooapp.com/koo/MukundBharucha/0225a473-7ba9-4965-affa-dc9ec90f24d6
Download Koo App
https://www.kooapp.com/dnld
0 notes
mukundbharucha · 3 years
Text
ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી અને તેની ઉપલબ્ધિઓ બેશક અચરજ પમાડનારી છે. પરંતુ ભૌતિક જગત જ કંઈ સર્વસ્વ નથી. ભૌતિકતામાં રાચતો મહામૂર્ખ જીવ (અઠંગ ખેલાડી) ભૌતિક છેતરામણી મહામાયાને જ દૈવ ગતિને આધિન સર્વસ્વ માનતો હોય છે અને તઘલખી ખ્વાબમાં રાચતો હોય છે અને કરોળિયાની જાળ બિછાવી ચોતરફ ચિતરામણ કરી ચૂક્યો હોય છે પરંતુ તે જાણતો ન હોય છે કે અંતે બધું ધૂળધાણી થવાનું હોય છે. જયાં અૈહિક મહામાયા દેખાય તે તરફ મહામૂર્ખ જીવલડાની અવિરત દોડ હોય છે. ભૌતિકતાની ઝાકમઝોળ જીવને મહામૂઢતા પ્રદાન કરે છે અને તુચ્છ મનુષ્ય ન કરવા જેવા ઘોર કર્મો કરી બેસે છે અને જાતે જ પોતાની ઘોર ખોદી બેસે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે હું તમારા દરેક કર્મો જોઈ શકું છું પરંતુ તમે મારું રહસ્યમય જીવન જોવા અસમર્થ છો. રાજનીતિમાં રાજનીતિજ્ઞ સ્વયં હું કૃષ્ણ કાનુડો જ છું. બુદ્ધિમાં તર્કવિતર્ક હું જ છું અને તર્કવિતર્કમાં બુદ્ધિગમ્ય નિર્ણય પણ હું જ કૃષ્ણ કાનુડો છું. મારાથી જ બધા ભાવ-અભાવ ઉત્પન્ન થાય છે છતાંય બધા ભાવોમાં હું કૃષ્ણ કાનુડો સ્થિતપ્રજ્ઞ, નિશ્ચલ અને નિર્વિકાર રહું છું. ભૌતિક જ્ઞાન-વિજ્ઞાનની મારા પરમ અસ્તિત્વ આગળ કોઈ વિસાત નથી. માયાવી કર્મોમાં હું કૃષ્ણ કાનુડો લિપ્ત હોવા છતાં પણ મને કર્મો સ્પર્શી શકતા નથી આથી કહેવાનું મન થાય કે...
જય જય બહુચર વિરદારી
જય જય અંબા ભવાની
ઓ મોરી મા.........
રમો રમો રે આનંદે મોરી મા.......!
દુન્યવી રાજનીતિ મારા થકી છે પરંતુ હું કૃષ્ણ કાનુડો રાજનીતિ થકી નથી. રાજવૈભવ અને વિજ્ઞાનવૈભવથી હું કૃષ્ણ કાનુડો સર્વથા અલિપ્ત છું છતાં પણ હું કૃષ્ણ કાનુડો આવા ભાવ-અભાવ ઉત્પન્ન કરી સમગ્ર સંસારને મોહ પમાડું છું. મૂર્ખાઓમાં ઘોર મહામૂર્ખ હું કૃષ્ણ કાનુડો જ છું અને બુદ્ધિશાળીઓમાં અતિ બુદ્ધિશાળી અને અતિ વિદ્વાન પણ હું કૃષ્ણ કાનુડો જ છું. સમગ્ર મહામાયાવી સૃષ્ટિનો પરમ ભોકતા પણ સ્વયં હું કૃષ્ણ કાનુડો જ છું. સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ અને વિરાટમાં અતિ વિરાટ પણ સ્વયં હું કૃષ્ણ કાનુડો જ છું. જે મનુષ્ય મને આવી બધી રીતે ઓળખે છે તે મનુષ્ય સ્વયં મને કૃષ્ણ કાનુડાને જ પામે છે.
હું હજી પૂર્ણ કયાં કળાયો છું,
અડઘોપડઘો જ ઓળખાયો છું,
મીંડુ સરવાળે છું છતાં 'ઘાયલ',
શૂન્ય કરતાં તો હું સવાયો છું...!
The reality is merely an illusion, albeit a very persistent one...!
- Albert Einstein
સાંસારિક જીવ (અઠંગ ખેલાડી) મૂઢ ભ્રમણામાં રાચતો હોય છે અને પોતાના પ્રતિદ્વંદી વિશે વિચારતો હોય છે કે આ માણસ કેટલો બધો મહામૂર્ખ છે કે એને આપણી આટલી ઈન્ટેલિજન્સી પણ ખબર પડતી નથી અને તે મરી જશે તો પણ ખબર પડશે નહીં...! પરંતુ આવો અઠંગ ખેલાડી જાણતો નથી કે આવા માયાવી દાવપેચ અને હવાઈ કિલ્લા અંતે પોતાનો જ અતિ ભયાનક ભોગ લે છે.
હે માનવ વિશ્વાસ કરી લે
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી
અવતાર ધરી હું આવું છું...!
Mukund Bharucha
सत्यम् शिवम् सुंदरम्।
ॐ श्री निष्कलंकी नारायण नमः।
जय श्री कृष्ण।
Listen to MukundBharucha 's thoughts on - Scientific temperament class of intelligentsia are nescient of spiritu ...
https://www.kooapp.com/koo/MukundBharucha/666a2590-df2f-4cdd-9ed4-e95ee49d37d3
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ 1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા 1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાન 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન 5 જુલાઇએ જીવ વિજ્ઞાન 6 જુલાઇએ ગણિત 8 જુલાઇએ અંગ્રેજી 10 જુલાઇએ ભાષા પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે પરિક્ષા લેવાશે બે ભાગમાં બહુ વિકલ્પ અને વર્ણાનાત્મક પરીક્ષા લેવાશે ધો.10ના રિપિટરોનો પણ કાર્યક્રમ જાહેર 1 જુલાઇએ ભાષાઓના પેપર 2 જુલાઇએ ગુજરાતીનું પેપર 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર 5 જુલાઇએ ગણિતનું પેપર 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર ધો.10ના પેપરનો સમય સવારે 10 થી 1.15 રહેશે #ILOVE_RAJKOT03 #rajkot #ragilurajkot #rajkotion #rajkotcitynews #rajkotcity #student #exam #school #college #COVID19 #followcoronaguidlines #styesafe #stayhome #wearamask😷 #maskhaimazaaknahi😷 #gujaratgovernment #gujrat #bordexam https://www.instagram.com/p/CPlIyhjDkJ1/?utm_medium=tumblr
0 notes
aapnugujarat1 · 6 years
Photo
Tumblr media
મેડિકલમાં પ્રવેશ માટે નીટમાં ૧૩ લાખથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના નેશનલ એન્ટ્રસ કમ ઇલિજિબીલીટી ટેસ્ટ (નીટ) આજે યોજાતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા રહી હતી. આ વર્ષે ૬૬૦૦૦ સીટ માટે આશરે ૧૩૩૬૦૦૦ વિદ્યાર્થીઓ પ્રિમેડિકલ અને ડેન્ટલ પરીક્ષામાં પરીક્ષા આપી હતી. કોઇપણ પ્રકારની નકલને ટાળવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. કઠોર નીતિ નિયમો લાગૂ કરવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રોની અંદર વિદ્યાર્થીઓને પેન લઇ જવાની મંજુરી પણ આપવામાં આવી ન હતી. આ પરીક્ષા આજે સવારે ૯.૩૦ વાગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા બાદ ૧૦ વાગ્યાથી શરૂ થઇ હતી અને બપોરે એક વાગ્યા સુધી આ પરીક્ષા ચાલી હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ઉપર જુદી જુદી રીતે નજર રાખવામાં આવી હતી. ગયા વર્ષે પણ બોર્ડની વ્યાપક ટિકા થયા બાદ આવી કોઇપણ ટિકાટિપ્પણીને ટાળવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ તરફથી આજે લેવામાં આવી રહેલી સ્નાતક મેડિકલ-ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ માટે ગુજરાતમાંથી ૭૫૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦ વાગ્યાથી આ પરીક્ષા શરૂ થઇ હતી. રાજ્યભરમાં ૧૩૮ પરીક્ષા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ૩૬ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા જ્યારે દેશભરમાં ૧૩૬ શહેરોમાંથી ૧૩૨૬૦૦૦ વિદ્યાર્થીઓ આજની પરીક્ષામાં બેઠા હતા. નીટ યુઝીમાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ પ્રશ્નપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન સાથે સંબંધિત ૧૮૦ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આજે પરીક્ષા યોજાયા બાદ પાંચમી જૂનના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પરીક્ષા શરૂ થવાના અઢી કલાક પહેલા શરૂ થઇ ગયા હતા. વિદ્યાર્થીઓને સવારે ૯.૩૦ વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ નહીં આપવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બે વખત હાજરી નોંધાવવાની ફરજ પડી હતી. જે પૈકી પરીક્ષા શરૂ થતાં પહેલા અને ઉત્તરવહી સોંપતી વેળા આ હાજરી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરવહી પર હસ્તાક્ષર કરવા ઉપરાંત ફિંગરપ્રિન્ટ પણ આપવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓ પ્રવેશના સમયે કોઇપણ ચીજવસ્તુને લઇને અંદર પ્રવેશી શક્યા ન હતા. પેન અને પેન્સિલની પણ મંજુરી અપાઈ ન હતી. પેન અને પેન્સિલ પણ પરીક્ષા કેન્દ્રો ઉપર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને હળવા વસ્ત્રો પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. સ્લીપર, સેન્ડલ અથવા તો લો હિલના સેન્ડલ પહેરીને પ્રવેશ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શુઝ પહેરીને પ્રવેશ કરવાની મંજુરી અપાઈ ન હતી. શ્રેણીબદ્ધ નીતિનિયમો લાગૂ કરવામાં આવ્યા હતા. નીટ વેળા વસ્ત્રોથી લઇ વાળ સુધી તંત્રની બાજ નજર રહી દેશભરમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આજે પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓના સંદર્ભમાં ડ્રેસ કોડ પણ રહેતા કેટલાક વિદ્યાર્થીઓમાં આને લઇને પરેશાની પણ જોવા મળી હતી. શૂઝ પહેરીને નહીં આવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હળવા રંગના સાદા અને પ્રિન્ટ વગરના વસ્ત્રો પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રની અંદર મેટલ, જ્વેલરી, ખાવા-પીવાની ચીજવસ્તુઓ ન લઇ જવા માટે કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને વાળ ખુલ્લા ન રાખવા કહેવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય જારી કરીને શીખ વિદ્યાર્થીઓને કેટલીક રાહત આપી હતી જેના ભાગરુપે શીખ વિદ્યાર્થીઓને પરંપરાગતરીતે હાથમાં કડુ અને કૃપાણ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. શીખ વિદ્યાર્થીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી બાદ આ મંજુરી અપાઈ હતી. બીજી બાજુ તમિળનાડુની અંદર વિદ્યાર્થીઓની અંદર નારાજગી પણ જોવા મળી હતી.
0 notes