The quest for freedom is individual and universal.
"Freedom is the independence to be your authentic self. To struggle to create an original life, and not live someone else's."
- Zenos Frudakis, creator of Freedom Sculpture
#Freedom #Libertad #Liberté #Libertà #Vryheid #حرية #Ազատություն #azadlıq #Свабода #স্বাধীনতা #Свобода #Llibertat #自由 #Sloboda #svoboda #Frihed #Vrijheid #vabadus #kalayaan #vapaus #liberdade #თავისუფლების #Freiheit #Ελευθερία #સ્વતંત્રતા #חופש #Szabadság #kebebasan #自由 #ಸ್ವಾತಂತ್ರ್ಯ #자유 #Libertas #brīvība #laisvė #слобода #kebebasan #libertà #frihet #آزادی #Wolność #Liberdade #libertate #свобода #слобода #sloboda #uhuru #frihet #స్వతంత్రత #เสรีภาพ #Özgürlük #Свобода #آزادی #Tựdo #Rhyddid #פרייַהייַט
10 notes
·
View notes
OSRKBD
કારવાં, પ્રવાસો અને ટ્રાવેલ્સ ઓમ શ્રી રાધકૃષ્ણ બિઝનેસ ડેવલપર્સ
તાજેતરના વર્ષોમાં કાફલાઓ, પ્રવાસો અને પ્રવાસો વધુને વધુ લોકપ્રિય બન્યા છે કારણ કે લોકો નવા સાહસો અને અનુભવો શોધે છે. ભલે તે દૂર-દૂરના દેશોના અજાણ્યા લેન્ડસ્કેપ્સનું અન્વેષણ કરવાનું હોય અથવા ગ્રામ્ય વિસ્તારોમાંથી માત્ર રોડ ટ્રિપ લેવાનું હોય, કાફલામાં અથવા પ્રવાસ પર મુસાફરી કરવાની અપીલ નિર્વિવાદ છે. આ નિબંધ આ રીતે મુસાફરી કરવાના ફાયદાઓનું અન્વેષણ કરશે, સ્વતંત્રતા અને સ્વતંત્રતાની ભાવનાથી તે નવા લોકોને મળવાની અને વિવિધ સંસ્કૃતિઓમાં ડૂબી જવાની તક આપે છે.
Follow Us:
Facebook: https://www.facebook.com/omshri
Instagram:https://www.instagram.com/omshri1000/
Youtube: https://www.youtube.com/@OmShri-1000
Pinterest: https://in.pinterest.com/omshri1000/
Website:https://www.omshriinvestment.com/
For WhatsApp click here:- https://wa.me/919568517464
contact Us: tel:+(91)7533995506 / tel:+(91)9568517464
0 notes
Vietnam- a beautiful woman - a travel blog by hiren Parikh.
વિયેતનામ – એક રુપાળી , સ્વરુપમાન સ્ત્રી :~ a travel blog by હિરેન પરીખ .
•••••
પૂર્વ એશિયામાં આવેલો આ એક દેશ પોતાની જ સ્વતંત્રતા માટે પોતાના જ ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગના આધિપત્યના એક લોહિયાળ ભૂતકાળ સાથે આજે એક નવી જ ઓળખાણ સાથે તમને આવકારવા ઊભો છે. તેના National Flag 🇻🇳 માં લાલ કલર એ બલિદાન કરનાર શુરવિરોનાં લોહીને represent કરે છે અને વચ્ચે જ પીળા કવરમાં star છે તે પાંચ – workers, peasants,…
View On WordPress
0 notes
Title: The Eloquent Patriotism: Republic Quotes in Gujarati
India, a melting pot of cultures and languages, observes Republic Day with unparalleled enthusiasm and shared patriotism. Among this beautiful tapestry of languages, Gujarati, known for its poetic charm, delivers the resonance of Republic Day through "republic quotes in Gujarati".
Packed with emotions and insights, "republic quotes in Gujarati" offer a unique lens into the Indian Republic Day. They bring to light the spirit of the nation and connect millions of hearts in a melodious synchronization of linguistic harmony.
Here are two samples of these compelling "republic quotes in Gujarati":
"સ્વતંત્રતા આપણા હૃદયમાં જીવંત રાખવાની છે, જે દેશ માટે હેમનત કરે છે. ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ!" (Translation: Keep alive the independence in your heart that works hard for the country. Heartfelt congratulations on Republic Day!)
"ગણતંત્ર અને સ્વતંત્રતા માટે આપણા દેશની બલિદાનીને સંવર્ધન આપીએ. પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ!" (Translation: We should respect the sacrifice of our country for democracy and independence. Heartfelt congratulations on Republic Day!)
These "republic quotes in Gujarati" weave a beautiful narrative of our shared Indian history, the persistence in the face of adversity, and the ultimate triumph of democracy, cleaving through linguistic barriers and binding us all in the spirit of unity and patriotism.
0 notes
૭૭માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિદેશમાં વસતા ભારતીયોને ફરજો યાદ કરીએ
૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ આપણે ભારત જ નહિ વિશ્વભરમાં ૭૭મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવ્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે આપણે ભારતની આઝાદીની લડતને યાદ કરીને તેમાં આહુતિ આપનાર વીરોને યાદ કરીએ છીએ. મહાપરીશ્રમે મળેલી સ્વતંત્રતાને બિરદાવતા દેશને વધારે આગળ વધારવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. બહુ ઓછા લોકો બચ્યા હશે કે જેઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો હોય. આપણા પોતાના સીબી પટેલે પાંચ વર્ષની ઉંમરે નડિયાદમાં…
View On WordPress
0 notes
ગુજરાતના આ શહેરમાં થશે 15 ઓગસ્ટ રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ, તડામાર તૈયારીઓ શુરૂ, જાણો સંપૂર્ણ વિગત
15 ઓગસ્ટ રાજ્યકક્ષાની ઉજવણી : ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે.
દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા…
View On WordPress
0 notes
મહાન ક્રાંતિકારી “ચંદ્રશેખર આઝાદ" અને મહાન સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક “બાળ ગંગાધર તિલક" ને જન્મ જયંતિ પર કોટી કોટી નમન.
0 notes
ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કમિશનના નિશાના પર ભારત, બ્લેક લિસ્ટ કરવાની માંગ
ભારત છેલ્લા ઘણા સમયથી અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગના નિશાના પર છે. આયોગે સતત ચોથા વર્ષે ધાર્મિક સ્વતંત્રતા અંગે ભારતને બ્લેક લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરી છે. કમિશને કહ્યું છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો માટે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સોમવારે તેના વાર્ષિક અહેવાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ ફરીથી US સ્ટેટ ડિપાર્ટમેન્ટને ભારતને…
View On WordPress
0 notes
નાણાકીય સ્વતંત્રતા એ નાણાકીય આયોજનમાં સૌથી શ્રેષ્ઠ લક્ષ્યો પૈકીનું એક છે તે કદાચ આજે સૌથી સુસંગત લક્ષ્યો પણ છે. આ કારણ છે કે નોકરીની મુદત ઘટી રહી છે. કોર્પોરેટ જોબ હોય કે સ્પોર્ટ્સમેન કે પછી ફિલ્મ સ્ટાર, વાર્તા એક જ રહે છે. સંકોચાઈ રહેલી કારકિર્દીનો અર્થ છે કે તમારે વહેલામાં વહેલી તકે આર્થિક રીતે મુક્ત થવાની જરૂર છે. કોર્પસ બનાવવા માટે શરૂઆતના વર્ષોમાં ખર્ચ ઘટાડવા અને જીવનશૈલીની ગુણવત્તા ઘટાડવા જેવા નાણાકીય રીતે મુક્ત થવા માટે કેટલાક બલિદાનની જરૂર પડી શકે છે. પરંતુ લાંબા ગાળે નાણાકીય સ્વતંત્રતા તમે કલ્પના કરી શકો તે શ્રેષ્ઠ જીવન જીવવાનો પાયો પૂરો પાડે છે. વિનાયક માર્કેટ ���ાઈડ વધારાની આવક હંમેશાં આનંદદાયક હોય છે. 9173945999 https://www.instagram.com/p/CqZgA-bPkSi/?igshid=NGJjMDIxMWI=
0 notes
पूरब से सूर्य उगा
फैला उजियाला
जागी हर दिशा दिशा
जागा जग सारा
चलो पढाए कुछ कर दिखाये ।
બ્રહ્માનંદની પ્રાપ્તિ થયા પછી આનંદને માટે વેદોની આવશ્યકતા રહેતી નથી.
- ભગવદ્ ગીતા (અધ્યાય 2, શ્લોક 46)
અત્યારે નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય અંદાજ પત્ર (General Budget - Financial Bill) સંસદમાં બહાર પાડવામાં આવ્યું. તેમાં શિક્ષણ મંત્રાલયને અત્યાર સુધીમાં સૌથી વધુ ₹ 1,12,899.47 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. બીજું કે 740 એકલવ્ય શાળામાં 38,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. PMKVY 4.0 (Prime Minister Kaushalya Vikas Yojana 4.0) નો વ્યાપ વધારવામાં આવ્યો. 30 Skill India International Center સ્થાપિત કરાશે વગેરે વગેરે. બીજું કે ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી 400 જ્ઞાન સેતુ Day Schools શરૂ કરવાનું આયોજન છે. નવી શિક્ષણનીતિના પણ ગુણગાન કરવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ખાનગી સ્વ-નિર્ભર શાળાઓ અને કોલેજોમાં કામ કરતા શિક્ષકગણની સમસ્યાઓ અને વેદનાઓને સામાન્ય અંદાજ પત્રમાં કે નવી શિક્ષણનીતિમાં વાચા આપવામાં આવી નથી. ખાનગી શિક્ષકોને એટલું ઓછું વેતન આપવામાં આવે છે કે તેમના કરતાં મજૂરી કરતાં પંચમહાલના મામાઓ પણ વધુ કમાય છે. ખાનગી શિક્ષકો મજાકનું પાત્ર બની ગયા છે અને તેમની દયનીય સ્થિતિ પર અટ્ટહાસ્ય કરવામાં આવી રહ્યું છે. અભણ કે અર્ધ શિક્ષિત MLA અને MP પગાર અને ભ્રષ્ટાચાર થકી દેશની તિજોરીને લૂંટી ધનના ઢગલામાં આળોટે છે અને ટૂંકાગાળામાં પેન્શનના હકદાર પણ બની જાય છે. સરકારી શિક્ષકગણને સારો પગાર આપવામાં આવે છે પરંતુ ખાનગી શિક્ષકગણની દયનીય સ્થિતિ છે. ખાનગી માલિકોને શિક્ષણની ગુણવત્તામાં રસ નથી કે પછી સેવાભાવના કે દેશભક્તિમાં રસ નથી પરંતુ અધધ નફાકારકતા અભિમુખ તેમની વૃત્તિ રહી છે. જે લાંબા ગાળે દેશના અર્થતંત્ર માટે અત્યંત ગંભીર રીતે હાનિકારક છે. જેની અસર અત્યારે વર્તાવા પણ માંડી છે. સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર ઘણું જ કથળી ગયું છે. શિક્ષણ એ કોઈ પણ દેશના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન છે. આથી જો દેશમાં ખાનગી શિક્ષકો પ્રતિ લક્ષ્ય આપવામાં આવશે તો જ સાચા અર્થમાં માનવધન સાથે દેશનું પણ ઉત્થાન થશે. ખાનગી ખેલાડીઓ અર્થતંત્રના ખાનગીકરણની સ્વતંત્રતા પચાવી શક્યા નથી અને દેશને લૂંટવામાં નિરંકુશ છાકટા બન્યા છે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગ પિસાઈ રહ્યો છે. દેશમાં ખાનગીકરણની નીતિઓ ઘાતક અને નિષ્ફળ રહી છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનું ખાનગીકરણ અને તેનું વ્યાપારીકરણ અત્યંત હાનિકારક છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક હોવી જોઇએ. ખાનગી કોર્પોરેટ ખેલાડીઓ જેવા કે Reliance industries, Birla group, NIRMA group વગેરે શિક્ષણ ક્ષેત્રમાં જંપલાવી ગુણવત્તાનાં નામે દેશની ભોળી પ્રજાને લૂંટી રહ્યાં છે. તેઓ ધારે તો સમગ્ર દેશમાં નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા કરી શકે છે. સંરક્ષણ, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાં કર્મચારીઓનું વેતન અન્ય ક્ષેત્ર કરતાં ઉચ્ચતમ પ્રકારનું હોવું જોઈએ.
સરકારે દેશમાં NEET, JEE, CAT, CMAT, CLAT વગેરે જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ રદ કરી પ્રતિબંધ મુકવો જોઈએ. જે ગરીબ મધ્યમ વર્ગને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખે છે. અને Coaching Classes પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ. Computer Studies વિષય 1 થી 12 ધોરણ અને સ્નાતક અને અનુસ્નાતક સ્તરે દરેક પ્રવાહમાં ફરજિયાત કરી તેના ગુણ ટકાવારીમાં ગણવામાં આવે. દેશમાં સ્વદેશી Laptop Computer બનાવવામાં આવે અને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવે. ધારાસભ્યો અને સાંસદોનું માનદ્ વેતન ખાનગી સ્કૂલોના શિક્ષકો કરતાં ઓછું રાખવામાં આવે.
Puerile politics and puerile intelligence...!
Mukund Bharucha
B. Sc. (Computer Science)
MCA
जय श्री कृष्ण।
https://www.kooapp.com/koo/MukundBharucha/c6dec685-10cd-416b-8026-efbc775522af
Are you on Koo?
https://www.kooapp.com/dnld
0 notes
વારાણસી: CM યોગીએ કહ્યું- નમામી ગંગેનું પાણી સ્વચ્છ બન્યું, કુદરતી ખેતીથી એક એકરમાં 15 હજારની બચત...
વારાણસી: CM યોગીએ કહ્યું- નમામી ગંગેનું પાણી સ્વચ્છ બન્યું, કુદરતી ખેતીથી એક એકરમાં 15 હજારની બચત…
વારાણસી: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી ગંગા નદીને સાફ કરવામાં આવી છે. નમામિ ગંગે પ્રોજેક્ટના વધુ સારા પરિણામો આવ્યા છે. સરકાર પર્યાવરણની સુરક્ષા માટે કામ કરી રહી છે. મુખ્યમંત્રી વારાણસીમાં સ્વતંત્રતા ભવનમાં પ્રદર્શનની મુલાકાત અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘સુફલામ’માં ભાગ લેવા પ્રસંગે બોલી રહ્યા હતા.
કાશી આવતા પહેલા ખરાબ સ્થિતિ જોવા મળી હતી
તેમણે કહ્યું કે…
View On WordPress
0 notes
નાણાકીય અખંડિતતા માટે CA ની સ્વતંત્રતા અત્યંત મહત્વપૂર્ણ છે, રાજ્ય નાણા મંત્રી
નાણાકીય અખંડિતતા માટે CA ની સ્વતંત્રતા અત્યંત મહત્વપૂર્ણ છે, રાજ્ય નાણા મંત્રી
મુંબઈ: નાણા પ્રધાન, નિર્મલા સીતારમણે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાયની નાણાકીય ખાતાઓની નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેણીએ 21 પર મુખ્ય ભાષણ આપ્યું દુનિયા કોંગ્રેસ એકાઉન્ટન્ટ્સ (WCOA) – ચાર દિવસીય કાર્યક્રમ, ભારતમાં પ્રથમ વખત તેની વાણિજ્યિક રાજધાનીમાં આયોજિત. “WCOA – 2022, ‘ટ્રસ્ટ, એથિક્સ, ડિવિઝિબિલિટી, ટેક્નોલોજી અને સસ્ટેનેબિલિટી’ની થીમ્સ પર કેન્દ્રિત છે. આ…
View On WordPress
0 notes
સ્વતંત્રતા સેનાની, 'જય જવાન - જય કિસાન'ના ઉદ્ઘોષક, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર સાદર નમન ... #bjymnaroda #bjpnaroda #lovejoshi4bjym #bjym #bjp (at Naroda.Ahemdabad) https://www.instagram.com/p/CjM1lZPJbpI/?igshid=NGJjMDIxMWI=
0 notes
પીએમ નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને ભારતીય સ્ટાર એથ્લેટ્સનું આયોજન કરે છે
પીએમ નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને ભારતીય સ્ટાર એથ્લેટ્સનું આયોજન કરે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની કિલ્લા પરથી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. બીજા જ દિવસે પીએમ મોદી તેમના નિવાસસ્થાને નાસ્તા દરમિયાન ખેલાડીઓને મળ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જાપાનની રાજધાની ટોકિયોમાં તાજેતરમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ સાત મેડલ…
View On WordPress
0 notes
કેન્યામાં ઉજવાયો જમુરી ડે: મૂળભારતીયોને મળ્યા સરકારી સમ્માન
કેન્યામાં ૧૨મી ડિસેમ્બરના રોજ જમુરી ડે ઉજવાય છે. જમુરી ડે કેન્યાનો પ્રજાસત્તાક દિવસ. જમુરી શબ્દ આમ તો અરેબિક કે પર્સીયન શબ્દ છે અને તે સ્વાહીલીમાં પણ ઉતરી આવ્યો છે. તેનો અર્થ છે પ્રજાસત્તાક. ૧૨મી ડિસેમ્બર ૧૯૬૪ના રોજ કેન્યા પ્રજાસત્તાક બન્યું. ૧લી જૂન ૧૯૬૩ના રોજ કેન્યાને યુનાઇટેડ કિંગડમ (બ્રિટિશ) શાસનમાંથી સ્વતંત્રતા મળી અને ત્યારથી તેને સ્વ-શાસન શરુ કર્યું પરંતુ તેના લગભગ એક વર્ષ અને છ મહિના બાદ…
View On WordPress
0 notes