Tumgik
anopasinh · 2 years
Text
Tumblr media
#HinduMuslim_BhaiBhai
संत रामपाल जी महाराज जी बताते हैं,
हम सभी के परमात्मा एक हैं इसलिए हमारा कोई भी जाति धर्म नहीं है। हमारा मानव धर्म है। जीव हमारी जाति है। इसलिए हम सभी मानव को आपस में मिल जुल कर रहना चाहिए। एक दूसरे के प्रति राग द्वेष नहीं रखना चाहिए।
शांति संदेश
0 notes
anopasinh · 2 years
Text
Tumblr media
#HinduMuslim_BhaiBhai
संत रामपाल जी महाराज जी बताते हैं,
हम सभी के परमात्मा एक हैं इसलिए हमारा कोई भी जाति धर्म नहीं है। हमारा मानव धर्म है। जीव हमारी जाति है। इसलिए हम सभी मानव को आपस में मिल जुल कर रहना चाहिए। एक दूसरे के प्रति राग द्वेष नहीं रखना चाहिए।
शांति संदेश
0 notes
anopasinh · 2 years
Text
0 notes
anopasinh · 2 years
Text
14 જૂન કબીર પ્રગટ દિવસના ઉપલક્ષ્યમાં જરૂર જાણો કબીર સાહેબના જ્ઞાનને અનોખુ જ્ઞાન શા માટે કહેવામાં આવે છે?
સંસારમાં જેટલાં પણ સંતો, ઋષિઓ છે તેઓ ફક્ત સ્વર્ગ સુધીની ભક્તિ જ જાણે છે આગળનું કોઈ જાણતા નથી. કબીર પરમેશ્વરે સ્વર્ગ અને મહાસ્વર્ગથી પણ ઉપરના લોક સનાતન પરમધામ સતલોક વિશે જાણકારી આપી. ત્યાં ગયા પછી જીવને જન્મ મૃત્યુનું દુઃખ તથા રોગોનું સંકટ દૂર થઈ જાય છે. જેનું પ્રમાણ ગીતા અધ્યાય 18 શ્લોક 62 અને 66 માં આપેલ છે.
ગીતાજ્ઞાન દાતા કહે છે- હે અર્જુન તું સર્વભાવથી તે પરમેશ્વરની શરણમાં જા, તે પરમાત્માની કૃપાથી તું પરમશાંતિ તથા સનાતન પરમધામ(સતલોક) ને પ્રાપ્ત થઈ થઈશ.
કબીર પરમેશ્વરે જણાવ્યું કે બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજીની માતા દુર્ગા અને પિતા જ્યોતિ નિરંજન(બ્રહ્મ/કાળ) છે. જે પવિત્ર ગીતાજી અધ્યાય 11 શ્લોક 32 માં કહે છે; હે અર્જુન હું કાળ છું બધા લોકોને નષ્ટ કરવા માટે હવે પ્રગટ થયો છું.
આ સંસારમાં બધા જ દેવી-દેવતાઓની પૂજા થાય છે.પરંતુ બ્રહ્માજીની પૂજા થતી નથી.
કબીર પરમેશ્વરે જણાવ્યું કે, બ્રહ્માજી પોતાની માતા દુર્ગાથી જૂઠું બોલ્યા હતા કે, મને પિતાજીના દર્શન થયાં છે. ત્યારે દુર્ગાજીએ પોતાના પતિને ધ્યાનાવસ્થામાં પૂછ્યું કે તમે તો મને કહ્યું હતું કે હું કોઈને દર્શન આપીશ નહીં તો પછી બ્રહ્માજીને દર્શન કેવી રીતે આપ્યાં? ત્યારે દુર્ગાના પતિ જ્યોતિ નિરંજને કહ્યું કે મેં કોઈને પણ દર્શન આપ્યા નથી. બ્રહ્માજી જૂઠું બોલી રહ્યા છે. આ વાતથી ક્રોધિત થઈને દુર્ગાએ બ્રહ્માજીને શ્રાપ આપ્યો. વિશ્વમાં તારી પૂજા નહીં થાય. આગળ જતાં જે તારા વંશજો થશે તે બધા જ પાખંડી થશે જૂઠી વાતો બનાવીને વિશ્વને ઠગશે. ઉપરથી તો કર્મકાંડ કરતા જોવા મળશે પરંતુ અંદરથી વિકારી હશે. કથા પુરાણોને વાંચીને સંભળાવશે પરંતુ તેમને જ્ઞાન નહીં હોય કે સદગ્રંથોમાં વાસ્તવિકતા શું છે? છતાં પણ માનવશ તથા ધનપ્રાપ્તિ માટે ગુરુ બનીને અનુયાયીઓને લોકવેદ(શસ્ત્રવિરુદ્ધ દંતકથા) સંભળાવ્યા કરશે. દેવી દેવતાઓની પૂજા કરી-કરાવી, બીજાની નિંદા કરી અને કષ્ટ ઉપર કષ્ટ ઉઠાવશે. તેમના જે અનુયાયી થશે તેમને પરમાર્થનો માર્ગ બતાવશે નહીં. દક્ષિણા માટે જગતને ભરમાવ્યા કરશે. પોતાને સૌથી શ્રેષ્ઠ માનસે અને બીજાને નીચા સમજશે. જ્યારે પોતાની માતાના મુખથી આવાં વચનો સાંભળ્યા તો બ્રહ્માજી મૂર્છિત થઈને જમીન પર પડી ગયા. ઘણા સમય પછી ભાનમાં આવ્યા.
કબીર પરમેશ્વર જ સંપૂર્ણ સૃષ્ટિના માલિક છે. જેનું પ્રમાણ બધા ધર્મગ્રંથો તથા સાક્ષાત્કાર કરવાવાળા સંતોની વાણીમાં પ્રત્યક્ષ આપેલ છે. વર્તમાન સમયમાં કબીર પરમેશ્વરના અવતાર સંત રામપાલજી મહારાજ તે જ જ્ઞાન બતાવી રહ્યા છે જે 600 વર્ષ પહેલા કબીર પરમેશ્વરે બતાવ્યું હતું. આપ સૌને નમ્ર નિવેદન છે સંત રામપાલજી મહારાજની શરણમાં આવીને પોતાનું કલ્યાણ કરાવો.
#KabirPrakatDiwas
#SaintRampalji
વધુ માહિતી માટે અવશ્ય ડાઉનલોડ કરો પવિત્ર પુસ્તક "કબીર પરમેશ્વર"
https://bit.ly/KabirParmeshwarBook
Tumblr media
1 note · View note