Don't wanna be here? Send us removal request.
Photo

નવયુગ ક્ષત્રિય સેવા સંગઠન ની માસિક બેઠક મળી (at Bhomeshwar Temple)
0 notes
Photo

રાજકોટમાં લશ્કરી ભરતી મેળામા આવનાર ક્ષત્રિય યુવાનો માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં કાર્યરત નવયુગ ક્ષત્રિય સેવા સંગઠનની ટીમ. (at Bhomeshwar Plot)
0 notes
Photo

નવયુગ ક્ષત્રિય સેવા સંગઠન દ્વારા ભોમેશ્વર વિસ્તારના યુવાન હરપાલસિંહ દશરથસિંહ ઝાલા ગંભીર માંદગીમાં સપડાતા દવાખાનામાં દાખલ કરતાં 25000 રુપિયા નિ આર્થિક સહાય કરેલ તેમજ માં અમૃતમ કાર્ડ કઢાવવાનિ વ્યવસ્થા કરાવી આપેલ.આ પ્રસંગે નવયુગ ક્ષત્રિય સેવા સંગઠન તરફથી ધીરેન્દ્રસિંહ જાડેજા,સનતસિંહ ચુડાસમા સર્વ દાતાઓનો ખુબ આભાર માને છે. જય માતાજી. (at Bhomeshwar Temple)
0 notes
Photo

ક્ષત્રિય યુવાનોને સંગઠિત કરી સમાજસેવાના ઉન્નત ઉદેશ્ય સાથે રાજકોટમાં ભોમેશ્વર વિસ્તાર ખાતે નવયુગ ક્ષત્રિયા સેવા સંગઠનની રચના કરાઇ . (at Bhomeshwar Temple)
0 notes
Photo

હવે સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લ્યો અને યુનિવર્સીટી અથવા સંસ્થા તરફથી 2 વધારાની ક્રેડિટ મેળવો
0 notes
Photo

નરેન્દ્ર મોદી સરકારે દુશ્મન સંપત્તિ વેંચવાનું શરુ કરી, આ પ્રક્રિયા દેશની તિજોરીમાં રૂ. 1 લાખ કરોડ ઉમેરશે
0 notes
Photo

India beats Japan to emerge second largest steel maker
0 notes
Photo

Joined the statewide door to door campaign "Mushti Dhanya Sangrah Abhiyana" and collect a handful of grains from farmers in Doddabathi village, Davanagere (Karnataka).#Amitshah
0 notes
Photo

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ જ્યાં થયા હતા એવા આપણા ગુજરાતના માધવપુરમાં પરંપરાગત ભવ્ય મેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામ નવમી) થી તેરસ સુધી યોજાય છે. રુકમણીજી અરુણાચલપ્રદેશના હતાં. ગુજરાત-અરૂણાચલ પ્રદેશના આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અનુબંધને વધુ પ્રગાઢ બનાવવા તેમજ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવના સાથે આ વર્ષે ગુજરાત સરકાર અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા માધવપુર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે આ ઉજવણીમાં સહભાગી થશે. Narendra Modi PMO India Ministry of Culture, Government of India Dr. Mahesh Sharma Ishwarsinh Patel##Vijayrupani
0 notes