Tumgik
#યુવરાજ સિંહ
newsgkguj · 3 years
Text
જે ખેલાડીઓ ₹10 કરોડથી વધુમાં વેચાયા હતા. સંપૂર્ણ યાદી
જે ખેલાડીઓ ₹10 કરોડથી વધુમાં વેચાયા હતા. સંપૂર્ણ યાદી
ટાટા આઈપીએલની હરાજીના એક દિવસે ઘણા ખેલાડીઓએ નવ ખેલાડીઓ મેળવ્યા હતા ₹હરાજીમાં 10 કરોડ કે તેથી વધુ. ભારતીય વિકેટ-કીપર ઈશાન કિશન યુવરાજ સિંહ પછીનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો જેને મુંબઈ ઈન્ડિયન્સે રૂ. 15.25 કરોડમાં ખરીદ્યો. ઇશાન કિશન પછી ફાસ્ટ બોલર દીપક ચહરનો સમાવેશ થાય છે જેને માટે હસ્તગત કરવામાં આવી હતી ₹ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 14 કરોડ. ફ્રેન્ચાઇઝીઓએ એકંદર ખર્ચમાં સમજદારી દર્શાવી હતી પરંતુ…
Tumblr media
View On WordPress
0 notes
trishulnews · 5 years
Text
વિડીયો: બિનસચિવાલયના પરિક્ષાર્થીઓ પાસે હાર્દિકનો વિરોધ કરાવીને નેતા બનેલો યુવરાજ બન્યો 'રણછોડ'
વિડીયો: બિનસચિવાલયના પરિક્ષાર્થીઓ પાસે હાર્દિકનો વિરોધ કરાવીને નેતા બનેલો યુવરાજ બન્યો ‘રણછોડ’
બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ વિવાદમાં SITની રચના કરવામાં આવી છે. પરિક્ષાર્થીઓના નેતા બનેલા યુવરાજ સિંહે સરકાર સાથે સમાધાન કરી લીધુ છે. યુવરાજ સિંહ પરીક્ષાર્થીઓને રસ્તા પર એકલા મુકીને જતો રહ્યો છે. જોકે, પરીક્ષાર્થી હજુ પણ રસ્તા પર બેસ્યા છે. વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યાં છે કે પરીક્ષા રદ કરીને અમને ન્યાય આપો. આ યુવરાજ સિંહ કોણ છે જે બહેનોને એકલા મુકીને જતો રહ્યો છે.
[facebook…
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
નિવૃત્તિ પછીની પ્રથમ મેચમાં નોટઆઉટ હોવા છતાં યુવરાજ પેવેલિયન ભેગો થયો
નિવૃત્તિ પછીની પ્રથમ મેચમાં નોટઆઉટ હોવા છતાં યુવરાજ પેવેલિયન ભેગો થયો
સ્પોર્ટ્સ ડેસ્ક:ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ નિવૃત્તિ પછી પોતાની પહેલી મેચમાં ટાઈમિંગ માટે ઝઝૂમ્યો હતો. ગ્લોબલ ટી-20 લીગ કેનેડામાં ટોરોન્ટો નેશનલ્સ માટે રમતા યુવરાજે ઓપનિંગ મેચમાં 27 બોલમાં માત્ર 14 રન કર્યા હતા. તેણે ટી-20માં માત્ર 51.85ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. રિઝવાન ચીમાની બોલિંગમાં આગળ આવીને શોટ રમવા જતા તે સ્ટમ્પ થયો હતો. હકીકતમાં કીપરે કેચ છોડ્યો હતો અને બોલ સ્ટમ્પને તેના…
View On WordPress
0 notes
Text
યુવરાજ સિંહ સહિત માતા અને ભાઈ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરીયાદ -Navgujarat Samay
યુવરાજ સિંહ સહિત માતા અને ભાઈ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરીયાદ -Navgujarat Samay
Updated: Oct 18, 2017, 02:49PM ISTફોટો શેર કરો એજન્સી, ગુરુગ્રામભારતીય ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ સામે ઘરેલુ હિંસા કરવાનો કેસ કર્યો છે જેમાં યુવરાજ સિંહનું પણ નામ છે. તેમાં યુવરાજ સિંહની માતા શબનમ સિંહ અને ભાઈ ઝોરાવર સિંહનું નામ પણ શામેલ છે. આ રિપોર્ટ યુવરાજની ભાભી આકાંક્ષા શર્માએ ફાઈલ કરાવ્યો છે. આકાંક્ષા શર્મા ટીવી રિયાલિટી શૉ બિગ બૉસમાં ભાગ લઈ ચુકી છે. આકાંક્ષાના વકીલ સ્વાતી…
View On WordPress
0 notes
cinecaptain-blog · 7 years
Photo
Tumblr media
BCCI CEO Rahul Johri says India to tour South Africa in early 2018 ટીમ ઇન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ નક્કી, પરંતુ તારીખ નક...શ્રીલંકા ૨૦૧૭ માં બીજી વખત ભારતથી ટકરાશે. તે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતીય પ્રવાસ પર ત્રણ ટેસ્ટ, પાંચ વનડે અને એક ટી-૨૦ મેચ રમશે. આ દરમિયાન રાહુલ ચૌધરીએ મહિલા આઈપીએલની કોઈ પણ તરીકેની સંભાવનાઓને ઇનકાર કર્યો, પરંતુ જણાવ્યું છે કે, તેમની ઉપલબ્ધી માટે પગલાં ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ હવે વનડે અને ટી-૨૦ નો સમય આવ્યો છે. તેના માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. યુવરાજ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને વનડે ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. જયારે બેટ્સમેનમનીષ પાંડેને તક આપવામાં આવી હતી. ટેસ્ટ સીરીઝ સમાપ્ત થયા બાદ વિરાટ બ્રિગેડ શ્રીલંકા સાથે ૫ વનડે અને એક ટી-૨૦ મેચ રમશે. આ સીરીઝ ૨૦ ઓગસ્ટથી શરૂ થશે.૧૫ સભ્યની ટીમમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલના રૂપમાં ત્રણ સ્પિનરોને રાખવામાં આવ્યા છે. જયારે ઝડપી બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુર જવાબદારી સંભાળશે. આ છે પૂરી ટીમવિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મનીષ પાંડે, અજિંક્ય રહાણે, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, આ છે પૂરી સીરીઝનું શેડ્યુલપ્રથમ વનડે – ૨૦ ઓગસ્ટ (દામ્બુલા)બીજી વનડે – ૨૪ ઓગસ્ટ (કેન્ડી)ત્રીજી વનડે – ૨૭ ઓગસ્ટ (કેન્ડી)ચોથી વનડે – ૩૧ ઓગસ્ટ (કોલંબો)પાંચમી વનડે – ૩ સપ્ટેમ્બર (કોલંબો)આ પાંચ મેચ બાદ બંને ટીમની વચ્ચે એક ટી-૨૦ મેચ રમાશે. આ મેચ ૬ સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.
0 notes
trishulnews · 5 years
Text
ધર્મેન્દ્રથી લઈને સલમાન સુધી, ડિસેમ્બરમાં જન્મેલા લોકો કેમ વધુ ફીટ હોય છે?
ધર્મેન્દ્રથી લઈને સલમાન સુધી, ડિસેમ્બરમાં જન્મેલા લોકો કેમ વધુ ફીટ હોય છે?
ડિસેમ્બરમાં જન્મેલા લોકો સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પર ક્યારેય સમાધાન કરતા નથી. વર્ષના છેલ્લા મહિનામાં જન્મેલી ઘણી હસ્તીઓ તેનો પુરાવો છે. બોલિવૂડમાં સલમાન ખાનથી લઈને જોન અબ્રાહમ, વિદ્યુત જામવાલ, રાણા દગ્ગુબતી, પુલકિત સમ્રાટ, અનિલ કપૂર અને ધર્મેન્દ્ર આ મહિનામાં જન્મેલા લોકોમાં શામેલ છે.
ક્રિકેટના મેદાન પર પોતાની ફિટનેસ તરીકે પ્રખ્યાત એવા બોલર શિખર ધવન અને યુવરાજ સિંહ પણ ડિસેમ્બરમાં જ જન્મેલા લોકોની…
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
ભારતીય ક્રિકેટના યુવરાજની આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ, લડાયક મિજાજ માટે હંમેશા યાદ રહેશે
ભારતીય ક્રિકેટના યુવરાજની આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ, લડાયક મિજાજ માટે હંમેશા યાદ રહેશે
મુંબઈઃ ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. યુવરાજે 2011ના વર્લ્ડ કપમાં 9 મેચમાં 90.50ની સરેરાશથી 362 રન અને 15 વિકેટ ઝડપી હતી. તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો. 2011 વિશ્વ કપમાં યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી ત્રસ્ત હતો. જો કે તેને કોઈને આ વાતની જાણ થવા દીધી ન હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્વાર્ટર…
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
2007-11ના વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે ક્રિકેટને કહ્યું અલવિદા, મુંબઈમાં જાહેરાત કરી
2007-11ના વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે ક્રિકેટને કહ્યું અલવિદા, મુંબઈમાં જાહેરાત કરી
મુંબઈઃ ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. યુવરાજે 2011ના વર્લ્ડ કપમાં 9 મેચમાં 90.50ની સરેરાશથી 362 રન અને 15 વિકેટ ઝડપી હતી. તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો. 2011 વિશ્વ કપમાં યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી ત્રસ્ત હતો. જો કે તેને કોઈને આ વાતની જાણ થવા દીધી ન હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્વાર્ટર…
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
યુવરાજ નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે, બીસીસીઆઈ પાસેથી વિદેશી ટી-20 લીગમાં રમવાની પરવાનગી લેશે
યુવરાજ નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે, બીસીસીઆઈ પાસેથી વિદેશી ટી-20 લીગમાં રમવાની પરવાનગી લેશે
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તે વિદેશમાં ચાલતી ટી20 લીગમાં રમવા માગે છે. તેની પાસે કેનેડા, આયર્લેન્ડ અને હોલેન્ડમાંથી ટી-20માં રમવાની ઓફર્સ છે. જયારે બીજી તરફ ઈરફાન પઠાણ કેરેબિયન પ્રીમિયર લીગમાંથી પોતાનું નામ પાછું લેશે કારણકે તેણે આ માટે બીસીસીઆઈની મંજૂરી લીધી ન હતી.
સૂત્રો અનુસાર યુવરાજે માની લીધું છે કે તેની ભારત માટે…
View On WordPress
0 notes
bharatrising · 5 years
Text
રાજકારણ બાદ સમાજ: રિવાબા પછી રવિન્દ્ર જાડેજાની મોટી બહેન નયનાબાની કરણી સેનામાં એન્ટ્રી
રાજકારણ બાદ સમાજ: રિવાબા પછી રવિન્દ્ર જાડેજાની મોટી બહેન નયનાબાની કરણી સેનામાં એન્ટ્રી
રાજકોટ:કરણી સેનામાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાની એન્ટ્રી બાદ જાડેજાના બહેન નયનાબાએ એન્ટ્રી કરી છે. નયનાબા જાડેજા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના ગુજરાત પ્રભારી તરીકે જોડાયા છે. આ પ્રસંગે રાજસિંહ શેખાવત, અજયસિંહ રાજપૂત, ચંદુભા પરમાર, બહાદૂરભાઈ માંજરિયા, હિતુભાડોડીયા, યુવરાજ સિંહ ડોડીયા, યોગીરાજસિંહ તલાટીયા, જયદીપસિંહ ડોડીયા, ખોડુંભા પરમાર, મોહનસિંહ ડોડીયા અને તમામ પદાધિકારીઓએ નયનાબા…
View On WordPress
0 notes
bharatrising · 6 years
Text
અર્ધી સદીથી શરૂઆત કરનાર યુવરાજે કહ્યું કે, સમય આવશે ત્યારે હું સૌથી પહેલા સંન્યાસ લઈશ
અર્ધી સદીથી શરૂઆત કરનાર યુવરાજે કહ્યું કે, સમય આવશે ત્યારે હું સૌથી પહેલા સંન્યાસ લઈશ
સ્પોર્ટ્સ ડેસ્ક: છેલ્લા કેટલાક સમયથી યુવરાજ સિંહ ક્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. યુવરાજનું પોતાનું માનવું છે કે સમય આવવા પર તે સૌથી પહેલા ક્રિકેટને અલવિદા કહેશે. યુવરાજ સિંહનો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રેકોર્ડ સારો નથી રહ્યો પરંતુ રવિવારે દિલ્હી કેપ્ટિલ્સ વિરુદ્ધ તેણે અર્ધસદી ફટકારી હતી. આ મુંબઈ ઇન્ડિયન્સ અને યુવરાજ માટે સારા સંકેત છે.
દિલ્હી સામેની ઓપનિંગ મેચ હાર્યા…
View On WordPress
0 notes
aapnugujarat1 · 6 years
Photo
Tumblr media
કિંગ્સ ઇલેવન અને સનરાઇઝ વચ્ચે રોચક જંગનો તખ્તો તૈયાર હૈદરાબાદના મેદાન પર આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવન ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ ટીમે પાંચ મેચોમાં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં તેની હાર થઇ છે. તે પોઇન્ટ ટેબલમાં સૌથી આગળ રહેવા માટે તૈયાર છે. રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ સનરાઇઝે પણ સારો દેખાવ કર્યો છે. સનરાઇઝે છ મેચો પૈકી ચારમાં જીત મેળવી છે અને તેની બે મેચોમાં હાર થઇ છે. તે જોતા આ મેચ પણ તે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્રે નોંધનીય છે કે, ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. હજુ સુધીની મોટા ભાગની મેચો હાઇ સ્કોરિંગ રહી છે. ચાહકોને જોરદાર બેટિંગ તમામ ટીમો તરફથી જોવા મળી રહી છે. મોટા દિગ્ગજ ખેલાડી પોત પોતાની ટીમ માટે મોટી ઇનિગ્સ રમી ચુક્યા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમી રહ્યા નથી. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. મેચ દરમિયાન કોઇ અંધાધુંધી ન થાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. કિગ્સ ઇલેવનમાં ગેઇલ ફોર્મમાં આવી જતા હવે આશા વધી ગઇ છે. યુવરાજ સિંહ હજુ સુધી ધારણા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. આ ઉપરાંત સૌથી શક્તિશાળી ખેલાડી ફિન્ચ પણ હજુ સુધી ફ્લોેપ રહ્યો છે. હૈદરાબાદમાં મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. હજુ સુધીની મેચો ખુબ દિલધડક રહી છે. કારણ કે તમામ મેચોના પરિણામ છેલ્લી આવરમાં આવ્યા છે. ગઇકાલે રમાયેલી મેચમાં પણ મેચ છેલ્લા ઓવર સુધી પહોંચી હતી. જો કે અશ્વિન અને વિલિયમસન વધારે શાનદાર દેખાવ કરીને પોતાની ટીમને સરળ જીત અપાવવા માટે તૈયાર છે. હૈદરાબાદ મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે. મેદાન પરની તમામ ટિકિટો વેચાઇ ગઇ હોવાનો દાવો કરાયો છે. મેચનુ પ્રસારણ ગુરૂવારે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.
0 notes
aapnugujarat1 · 6 years
Photo
Tumblr media
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાંસ લેવા અંગે યુવરાજસિંહે કર્યો મોટો ખુલાસો ભારતીય ક્રિકેટર યુવરાજસિંહનું કહેવુ છે કે તે ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ પોતાના સન્યાંસ લેવા અંગે નિર્ણય લેશે. સિક્સર કિંગના નામે જાણીતા યુવરાજનું કહેવું છે કે આ વચ્ચે મને જેટલુ પણ ક્રિકેટ રમવાની તક મળશે તે અલગ વાત છે પરંતુ હું સન્યાંસને લઇને ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ જ નિર્ણય લઇશ.ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ હાલ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહ્યો છે. પાછલાં ઘણાં સમયથી યુવરાજ ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુવરાજે જૂન ૨૦૧૭માં છેલ્લીવાર ભારત માટે વનડે મેચ રમી હતી.૩૬ વર્ષીય યુવીએ કહ્યું કે એક સમય બાદ દરેકે નિર્ણય લેવો પડે છે. હું ૨૦૦૦ના વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છું અને આશરે ૧૭-૧૮ વર્ષ થઇ ગયાં છે. હવે ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ જ નિર્ણય લઇશ.આઇપીએલ અંગે યુવરાજે કહ્યું કે હજુ અમારી ટીમની નજર સેમીફાઇનલમાં સ્થાન મેળવવા પર છે. અમારી ટીમ સારુ રમી રહી છે. બેટિંગ, બોલિંગ પણ સારી કરવામાં આવી રહી છે. યુવરાજે શાનદાર ઇનિંગ માટે ક્રિસ ગેલની પણ પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ પાછલા ઘણાં સમયથી ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ આઇપીએલમાં તેની કોઇ ધમાકેદાર ઇનિંગ જોવા મળી નથી.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
અનુષ્કા બાદ સાઉથની એક્ટ્રેશ રાશિ ખન્ના ક્રિકેટર પર થઈ ફિદા, કહ્યું- ‘બુમરાહના પ્રેમમાં છું દીવાની’ બોલીવુડ અને ક્રિકેટ જગતના સંબંધ હંમેશા ખાસ રહ્યા છે. ક્રિકેટના મેદાનમાં છક્કા છોડાવનાર ક્રિકેટર્સનું દિલ બોલીવુડની અનેક એક્ટ્રેસ પર ફિદા થયું છે. હાલમાં જ થયેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન તેનું ઉદાહરણ છે. હવે વધુ એક્ટ્રેસે પોતાના દિલનું રહસ્ય ખોલ્યું છે અને જણાવ્યું છે કે, ભારતીય ટીમના ક્યા ખેલાડીના પ્રેમમાં દીવાની છે.જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનો ડેથ ઓવર સ્પેશયલિસ્ટ છે. બુમરાહની બોલિંગ અને પર્સનાલિટી પર એક એક્ટ્રેસ ફિદા થઈ ગઈ છે. સાઉથની એક્ટ્રેશ રાશિ ખન્ના જસપ્રીતની બોલિંગની દીવાની બની ગઈ છે.રાશિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રેસ છે. રાશિએ જિલ, હાઈપર, બંગાલ ટાઈગર, શિવમ અને સન ઓફ સત્ય મૂર્તિ ૨માં કામ કરી ચૂકી છે. રાશિએ બોલિવૂડની એક ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં પણ કામ કર્યું છે.રાશિએ આ ખુલાસો કર્યો છે કે તેને મેચ જોવી ખુબ પસંદ છે અને તે બુમરાહની રમત ખુબ પસંદ છે. રાશિ સોશિયલ મીડિયા પર બુમરાહના વખાણ કરે છે. ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટીવી એડના શૂટિંગથી એકબીજાને મળ્યાં અને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા અને હાલમાં જ તેમણે લગ્ન કરી નવી ઈનિંગ શરૂ કરી છે. આ ઉપરાંત યુવરાજ સિંહ-હેઝલ કીચ, દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ્દ અઝહરૂદ્દીન અને સંગીતા બિઝલાનીના સંબંધો પણ ખુબ જાણિતા છે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
હરાજી બાદ મોટી તકલીફમાં ફસાઈ કિંગ્સ ઇલેવન પંજાબ ઇન્ડિય પ્રીમિયર લીગની સિઝન -૧૧ની હરાજી પૂરી થઈ ચૂકી છે હરાજી દરમિયાન ટીમ માલિકોએ ખેલાડીઓ માટે ધૂમ પૈસા ખર્ચ્યા છે પરંતુ કેટલાક ખેલાડી એવા છે જેને કોઈ ખરીદનારું મળ્યું નથી તો કોઈને હરાજીના અંતિમ તબક્કામાં ખરીદવામાં આવ્યા હતા. હરાજી બાદ હવે ટીમ ઘણી મુશ્કેલીમાં ફસાઈ છે ખાસ કરીને કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાત્તા નાઇટ રાઇડર સામે ટીમના સૂકાનીને પસંદ કરવાની મોટી મુશ્કેલી આવી છે. વાસ્તવમાં નીલામી દરમિયાન એક એકથી ચઢિયાતા ધાકડ ખેલાડીઓ પોતાની ટામ માટે ખરીદ્યા છે પરંતુ ટીમ પાસે કોઈ એવો ચહેરો નથી જે ટીમનો કેપ્ટન બની શકે. એવામાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પોતાની સત્તાવાર વેબસાઇટ પર કેટલાક ખેલાડીઓની યાદી જાહેર કરીને ક્રિકેટના પ્રશંસકોને જ પૂછ્યું છે કે સિઝન ૧૧માં તેઓ કેપ્ટન તરીકે કોને જોવા માંગે છે. પંજાબની ટીમમાં હાલમાં પાંચ ખેલાડી એવા છે જેને કેપ્શનશીપ સોંપવામાં આવી શકે છે. જેમાં પ્રથમ આર.અશ્વિન કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે. અશ્વિન ઉપરાંત યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, એરોન ફિંચ, અક્ષર પટેલનું નામ પણ પણ સૂકાની તરીકે પસંદગી પામી શકે છે.કેપ્ટન તરીકે કોને પસંદ કરવા તેની જવાબદારી મેન્ટર વિરેન્દ્ર સહેવાગ તથા ટીમ મેનેજમેન્ટની રહેશે.
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
રૈનાને પછાડી ભારતનો સિક્સર કિંગ બન્યો રોહિત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી-૨૦ મેચમાં રોહિત શર્માએ વધુ એક સિદ્વિ હાંસલ કરી હતી. રોહિત શર્મા હવે ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન બન્યો છે. રોહિત શર્માએ કૉલિન મુનરોની બોલિંગમાં બીજો છગ્ગો ફટકારતા તેણે ભારતના ઓલરાઉન્ડર બેટસમેન સુરેશ રૈનાને પાછળ મૂક્યો હતો. આ સાથે રોહિત શર્મા છગ્ગા ફટકારવાના મામલામાં નંબર-૧ પર પહોંચી ગયો છે. રોહિત શર્માના નામે હવે ૨૫૭ ટ્‌વેન્ટી-૨૦ મેચમાં ૨૬૮ છગ્ગા નોંધાયા છે. જ્યારે સુરેશ રૈના ૨૬૫ છગ્ગા સાથે બીજા નંબર પર છે. રૈનાએ આ રન ૨૫૯ મેચમાં બનાવ્યા હતા. આમ તો ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલના નામે ૭૭૨ છગ્ગા છે. ઉલ્લેખનીય છેકે, રૈનાએ આઇપીએલ ૨૦૧૭ દરમિયાન રોહિત શર્માને પાછળ મૂક્યો હતો, ત્યારે હવે રોહિત શર્મા નંબર-૧ બની ગયો છે. ભારત તરફથી ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં ત્રીજા નંબર પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન યુવરાજ સિંહ છે. જેના નામે ૨૪૪ છગ્ગા છે. ચોથા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની ૨૨૭ છગ્ગા સાથે અને પાંચમા નંબર પર ૨૧૭ છગ્ગા સાથે વિરાટ કોહલી છે.
0 notes