Don't wanna be here? Send us removal request.
Text
ગુડ સમારિટન એકેડમી દ્વારા વાલીઓ અને વિધાર્થીઓ માટે નડિયાદ ખાતે સેમિનાર યોજાયો
-shailesh rathodઅમદાવાદ ધર્મપ્રાંતની આર. સી. મિશન શાળાના બીજાને મદદરૂપ બનતા અને નમૂનેદાર મૂલ્યો આધારિત જીવન જીવતા બાળકો જીવનને વધુ ઉન્નત અને સફળ બનાવી શકે તે માટે ગુડ સમારિટન એકેડમી દ્વારા વાલીઓ અને વિધાર્થીઓ માટે નડિયાદ ખાતે સેમિનાર યોજાયો હતો.જેમાં વાલીઓ, વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો, આચાર્યો જોડાયા હતા.જેમાં મહેમાન તરીકે મૂલ્યો આધારિત ભલા શમરૂની (ગુડ સમારિટન)જીવન જીવતા જય માનવ સેવા…

View On WordPress
0 notes
Text
કર્તવ્ય પાલન
-શૈલેષ રાઠોડચીનનો એક અમીર આંગ ઘેટાં પાળવાનો ધંધો કરતો હતો. તેના વાડામાંઘણાં ઘેટાં હતાં. તે તેમના ખાવા-પીવાનું પૂરતું ધ્યાન રાખતો. ધીમે ધીમે તેના વાડામાં ઘેટાંની સંખ્યા એટલી વધી ગઈ કે તેમને એકલા સંભાળી શકવાનું મુશ્કેલ બની ગયું. તેણે ઘેટાંનું ધ્યાન રાખવા માટે બે છોકરાને નિયુક્ત કર્યા.ઘેટાંને પણ બે ભાગમાં વહેંચી દીધા અને એ છોકરાઓને કામ સોંપી દીધું કે તે પોતપોતાના હિસ્સાનાં ઘેટાંનો પૂરતો ખ્યાલ રાખે…

View On WordPress
0 notes
Text
શિક્ષક કર્મશીલ અને સંગઠિત બને તે માટે ગુજરાતી કેથોલિક સમાજ દ્વારાનડિયાદ ખાતે ભવ્ય શિક્ષક સંમેલન યોજાયું
શિક્ષક સંગઠિત બને, કર્મશીલ, સક્ષમ બની જ્ઞાનને વિસ્તારતો રહે તેવા ઉદેશ્ય સાથે ગુજરાતી કેથોલિક સમાજ દ્વારાનડિયાદ ખાતે શિક્ષક સંમેલન યોજાયું હતું.જેમાં શ્રી ઈ. પી. દેસાઈ (રીટા. જો.સેક્રે.વહીવટી અને શિક્ષણ વિભાગ),સામાજિક અગ્રણી સંજય ડોડિયા, શ્રી ડૉ. એ. ��ે. રાઠોડ (રીટા.ડે.ડાયરેક્ટર કમિશ્નર ઑફ સ્કૂલ)રેવ.ફા. લોરેન્સ,રેવ.ફા.લોરેન્સ માર્ટિન, ફાધર અરુલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.સંસ્થા પ્રમુખ…

View On WordPress
0 notes
Text
ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ:ખેડા જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ 72.55%
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.જોકે જિલ્લાની દ્રષ્ટિએ ગુજરાતમાં ખેડા જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ 72.55% આવ્યું છે જયારે આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. ખેડા જિલ્લામાં 420 વિધાર્થીઓએ A1ગ્રેડ મેળવ્યો…

View On WordPress
0 notes
Text
સંસાર એક શીશમહેલ
સંસાર એક શીશમહેલ -શૈલેષ રાઠોડ આપણું સુખનું સ્તર આખરે તેના પર નિર્ભર કરે છે કે કેવી રીતે આપણું મન રોજિંદા અનુભવોને ફિલ્ટર કરે છે અને અર્થઘટન કરે છે. એવા લોકો છે જે અન્ય માટે જીવન ખર્ચે છે. આપસપાસના લોકો, પરિવાર,સમાજ, સંસ્થા ખુશ રહે તે માટે સતત સક્રિય રહે છે અને તેને પોતાનો આનંદ અથવા સુખ ગણે છે.કેટલાક તેમની ભૌતિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના સંતુષ્ટ છે અને આજુબાજુના લોકોને ખુશ કરવાની એક રીત…
0 notes
Text
પ્રેરક વાર્તા :જંગલની શાળાનું પરિણામ આવ્યું ...!!??
બન્યું એવું કે જંગલના રાજા સિંહે જાહેર કર્યું કે હવેથી કોઈ પણ જંગલના પ્રાણીઓ અભણ નહીં રહે. દરેક પ્રાણીએ તેના બાળકને શાળાએ મોકલવા જ જોઇએ. રાજા સાહેબની શાળા દરેકને અભ્યાસનુ પ્રમાણપત્ર વિતરણ કરશે. બધા બાળકો શાળાએ જાય છે. હાથીનું બાળક પણ આવ્યું, સિંહનુ પણ આવ્યું, વાનરનુ પણ આવ્યું અને માછલી, સસલું ,કાચબા, ,ઊટ અને જિરાફનુ પણ આવ્યું. પ્રથમ યુનિટ પરીક્ષા થાય છે, તો હાથીનું બાળક નિષ્ફળ…

View On WordPress
0 notes
Text
ખંભાતના દરવાજાઓનો ઇતિહાસ
પ્રાચીન નગરી સ્તંભતીર્થનો રોચક ઇતિહાસ છે. ઇતિહાસ સાથે ખંભાતના દરવાજા વિશે પણ જાણવા જેવી માહિતી અહીં પ્રાચીન ઇતિહાસમાંથી રજૂ કરી છે. -શૈલેષ રાઠોડ ‘શિક્ષણવિદ, લેખક

View On WordPress
0 notes
Text
ખંભાત ઇતિહાસ
ગંધારના વતની શેઠ રાજિયા-વાજિયા નામની બંધુ બેલડી ખંભાતમાં આવીને વસી હતી. અહીં તેમનો વ્યાપાર ખૂબ વિસ્તર્યો હતો. સં. ૧૬૬૧માં એ સમયે પડેલા મહાદુષ્કાળમાં તેમણે હજારો મણ અનાજ ખરીદીને ભૂખ્યાને ભોજન આપ્યું હતું. જરૂરતમંદોને શરીર ઢાંકવા વસ્ત્રો આપ્યાં હતાં. એક જ વર્ષમાં તેમણે આ સેવાકાર્ય માટે એ સમયે ૨૩ લાખ રૂપિયા ખર્ચીને લાખો લોકોને નવું જીવન આપ્યું હતું. આવી લોકસેવાથી આ બંધુ બેલડીનું માન એટલું વધી ગયું…

View On WordPress
0 notes
Text
ખંભાત ની વિશેષતાઓ
અહોહો ધન્ય ધરા ખંભાતની જયાં વસે શિવ શક્તિ શામળિયો,મહાવીર હેમચંદ્રાચાર્યસ્વામિનારાયણ અને શ્રીમદ્ રાજચંદ્ર ગુસાંઈજી આનંદ કરે નારેશ્વરને ધામમાતા શિકોતર પણ પશ્ચિમ છેડે આમલાલ દરવાજા ત્રણ દરવાજા ઉત્તર દક્ષિણ એમ મધ્યે મહાલક્ષમી અંબાના આશિષ વરસે તેમપતંગશીની પોળમાં ગર્વિષ ભોળોનાથઝંડા ચોકે શોભતો બેઠો સિદધનાથ જ્ઞાન ભંડારી બ્રાહ્મણ મુત્સદ્દી વણિક કોમઅકીક મગિયા(એક પ્રકારની સાડી) તાળા તણાં કારગર ઉત્તમ…

View On WordPress
0 notes
Text
સુવિચાર
સુવિચારો :શૈલેષ રાઠોડ @ વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. @- ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. – પરિવારનો હાથ પકડીને…

View On WordPress
0 notes
Text
વુમન્સ ડે સ્પીચ
સહુને હેપ્પી વુમન્સ ડે -આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચ��ા દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.આપણે જાગૃત છીએ, સક્ષમ છીએ ત્યારે આપણે સમાજને પડખે ઉભા રહી સામાજિક યોગદાન આપવાની જરૂર છે.-એક રીતે જોઈએ તો મહિલાઓની સિદ્ધિઓને માન આપવા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025નો…

View On WordPress
0 notes
Text
કુ. મણીબેન પટેલ
સત્યાગ્રહી વલ્લભનંદીની કુ. મણીબેન પટેલ સરદાર સાહેબના પુત્રી સત્યાગ્રહી વલ્લભનંદીની કુ. મણીબેન પટેલ સરદાર સાહેબના પુત્રી -શૈલેષ રાઠોડ મણિબેન વલ્લભભાઈ પટેલ જન્મ:૩ એપ્રિલ ૧૯૦૩, કરમસદ – ૧૯૯૦ તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય સંસદના સભાસદ હતા. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. તેમનો અભ્યાસ મુંબઈમાં થયો હતો અને તેમણે ૧૯૧૮માં ગાંધીજીની…

View On WordPress
#sardar vallbhbhai patel#મણીબેન પટેલ#maniben patel#maniben sardar vallbhbhai patel#sardar patel#shaileshrathod
0 notes
Text
મહિલા દિન વિશેષ:નડિયાદની સંસ્થાએ 5 હજાર દીકરીને શિક્ષિકા બનાવી
વર્ષ 1935નું વર્ષ નડિયાદની પાવન અને સાક્ષરોની ભૂમિ પર એક એવી સંસ્થાની સ્થાપના થઇ જે આવનાર ભવિષ્યના ઘડતરમાં મહત્વનો ફાળો ભજવે. નડિયાદના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના ભાઇ વિઠ્ઠલભાઇના નામ સાથે શરૂ થયેલું અધ્યાપન મંદિર માત્ર ખેડા જિલ્લામાં જ નહીં પણ આખા રાજ્યમાંએકમાત્ર મહિલાઓ માટેનું પહેલું અધ્યાપન મંદિર બન્યું હતું. આજે આ સંસ્થાએ 5 હજારથી વધુ શિક્ષિકાઓ ગુજરાતને આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર…

View On WordPress
#drpritirathod#mahiladin#nadiad#sardar vallbhbhai stree adhyapan mandir nadiad#svpnadiad#teachers#womensday#womenteacher
0 notes
Text
કાર્યક્રમ સંચાલનમાં ઉપયોગી શાયરી
કાર્યક્રમ સફળ બને તે માટે ઉત્તમ સંચાલન અને સંચાલક જરૂરી છે. બધી જ આવડત અને આત્મવિશ્વાસ વચ્ચે ઉત્તમ શાયરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દે. સફળ જીવન માટે હંમેશા પ્રેરણાની જરૂર પડે છે. જે આપણે મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ ધપવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે અહીં ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ…

View On WordPress
#કાર્યક્રમ કેવી રીતે?#કાર્યક્રમ સંચાલન કાર્યક્રમમાં ક્યા વાક્યો વાપરવા#કાર્યક્રમ સંચાલનમાં શાયરી#કાર્યક્રમ સંચાલનમાં સુવિચાર પંક્તિઓ#કાર્યક્રમસ્ક્રીપ્ટ#શૈલેષ રાઠોડ#shaileshrathod
0 notes
Text
કાર્યક્રમ, ભાષણ કે પ્રવચનમાં ઉપયોગમાં લેવા જેવા વાક્યો, વિધાન, સુવિચાર
-શૈલેષ રાઠોડ કાર્યક્રમ સંચાલનમાં કયા પ્રકારના વિધાન ઉપયોગમાં લેવા?-શૈલેષ રાઠોડ તમારું જીવન તમારી પસંદગીઓની છબી છે.માનવ જીવનમાં નમ્રતા એ સર્વશ્રેષ્ઠ ગુણ છે.જે વાયદા પર ચાલે છે, તે જીવનમાં ��ગળ ��ધે છે.તમે જ્યાં સુધી પ્રયત્ન ન કરો ત્યાં સુધી તમારી સફળતા તમે ન શોધી શકો.પ્રેમ એ છે, જે જીવનમાં શાંતિ અને ખુશી લાવે છે.તમારી સાહસિકતા તમારું સાચું મૂલ્ય છે.આજે તમારું શ્રેષ્ઠ કાર્ય તમારી આવતીકાલની સફળતા…

View On WordPress
#એનાઉન્સમેન્ટ#કાર્યક્રમ સંચાલન કાર્યક્રમમાં ક્યા વાક્યો વાપરવા#કાર્યક્રમનુંસંચાલન#કાર્યક્રમમાં સાવચેતી#કાર્યક્રમસ્ક્રીપ્ટ#ભાષણ કેવી રીતે?#શૈલેષ રાઠોડ#shaileshrathod
0 notes
Text
મહિલાદિન
સ્ત્રી સફળતાના ત્રણ ગુણ -ડૉ. પ્રીતિ રાઠોડ આજના સમયમાં મહિલાઓ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. મહિલાદિનની ઉજવણી ચોક્કસ ગૌરવ જાળવવા ઉજવવા જોઈએ પણ સ્ત્રી અબળા છે તેમ કહી મહિલા લાચાર રહેશે તો તે અયોગ્ય છે.સ્ત્રીએ હંફાવવાની નહીં તંદુરસ્ત બનવાની જરૂર છે. તપઋતુ હોય કે નાતાલ તહેવારોને જીવંત રાખતી સ્ત્રી ક્યારેય અબળા હોઈ જ ન શકે. સ્ત્રી સમોવડી બનવા કરતા કેટલાક ગુણોનો વિકાસ અનેક ઘણું બળ પૂરું પાડી શકે.મારા…

View On WordPress
0 notes
Text
સિનિયર સિટીઝન:વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ
વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ શૈલેષ રાઠોડ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ એ વરિષ્ઠ નાગરિકોને તેમની સેવાઓ, સિદ્ધિઓ અને તેમના જીવનમાં આપેલા સમર્પણ માટે ઉજવણી અને પ્રશંસા કરવાની તક છે.આ દિવસ એ માત્ર એક તારીખ નથી, પરંતુ એક વિચાર છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે વરિષ્ઠ નાગરિકો માત્ર આપણા પરિવારના સભ્યો જ નથી, પરંતુ આપણા સમાજના અનુભવી અને જ્ઞ���ની માર્ગદર્શકો પણ છે. તેમણે પોતાના જીવનના અનુભવોથી આપણને સમૃદ્ધ…

View On WordPress
0 notes