1568.
બાહ્ય સંસાર ને જોવા માં સૌ કોઈ વ્યસ્ત છે,નિહાળી લ્યો ભીતર માં ત્યાં નું જગત એક મસ્ત છે.
View On WordPress
2 notes
·
View notes
#कबीरसाहेबजी_का_अद्भुत_ज्ञान
કબીર, રામ કૃષ્ણ અવતાર હૈં, ઇનકા નાહીં સંસાર।
જિન સાહબ સંસાર કિયા, સો કિનહુ ન જન્મ્યાં નારિ।।
કબીર સાહેબજી કહેતા હતા કે રામ-કૃષ્ણ તો અવતાર છે, એમણે આ સંસાર અર્થાત સૃષ્ટિની રચના નથી કરી.જે પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી છે, તે પરમેશ્વરે કોઈ માતાની કુખેથી જન્મ નથી લીધો.
Kabir Prakat Diwas 14 June
3 notes
·
View notes
. તેમને નેત્રહીન કેમ કહેવાય ?
. **********************
આજે ૭૫ વર્ષ ના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને ૯૯% થી ઓછા માર્ક્સ મળ્યા નથી. એમણે ૨૩૦ પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી રામજન્મભૂમિ ના કેસમાં તેમણે હાઇકોર્ટમાં ૪૪૧ પૂરાવા આપ્યા, એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો. તેમણે આપેલા એ ૪૪૧ પૂરાવા માં થી ૪૩૭ કોર્ટે સ્વિકાર્યા. એ દિવ્ય પુરુષ નું નામ છે જગદગુરૂ શ્રી રામભદ્રાચાર્ય.
૩૦૦ વકીલોની હાજરી થી ભરાયેલી કોર્ટમાં માં, એ ગુરુદેવ ને ચુપ કરવા અને અસંતુલિત કરવા માટે વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિત માનસ માં રામજન્મભૂમિ વિષે કોઈ ઉલ્લેખ છે ? ત્યારે ગુરૂદેવ શ્રી રામભદ્રાચાર્યજી એ સંત તુલસીદાસ ની એ ચોપાઈ સંભળાવી જેમાં શ્રી રામજન્મભૂમિ નો ઉલ્લેખ છે. ત્યાર બાદ વકીલે પૂછ્યું કે
વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામ નો જન્મ અહીં જ થયો હતો ? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજી એ કહ્યું કે અથર્વ વેદ માં દશમ કાંડ, ૩૧ મા અનુવાદમાં, દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી ને જજ ની બેંચપર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું કે "સર તમે દિવ્ય આત્મા છો."
સોનિયા ગાંધીએ જ્યારે ન્યાયાલય માં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજી એ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર લખીને કહ્યું, "આપના ગુરુ ગ્રંથ સાહેબમાં ૫૬૦૦ વાર રામ નામનો ઉલ્લેખ થયેલો છે."
આ બધી વાત શ્રી રામભદ્રાચાર્યજી એ, ટીવી ચેનલના પ્રખ્યાત જર્નલિસ્ટ સુધીર ચૌધરી ને એક ઇન્ટરવ્યૂમાં કહેલી છે.
આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણતા હશે તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તેઓ કોઈ દિવ્ય શક્તિ ધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી. કારણકે એક વખત સ્વ. પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી એ તેમને કહ્યું હતું કે,"તમારી દ્રષ્ટિ ની વ્યવસ્થા હું કરાવી શકું છું." ત્યારે આ સંત મહાત્મા એ જવાબ આપ્યો હતો કે, "સંસાર જોવાની મને ઇચ્છા નથી." તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે કે હું નેત્રહીન છું જ નહીં. મેં કદી અંધ હોવાનું કન્સેશન લીધું નથી. હું તો પ્રભુ શ્રી રામ ને ઘણા નિકટથી જોઉં છું.
આવા પુણ્યશાળી, અદ્ભૂત પ્રતિભાવાન, રામભક્ત ને કોટી કોટી વંદન.
જય શ્રી રામ.
1 note
·
View note
જાણો કે પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે?
ગુજરાતી સિનેમાનો ઇતિહાસ 100 વર્ષથી વધુનો છે. આ સમયગાળા દરમિયાન, ઘણા પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓએ ગુજરાતી સિનેમાને તેની વર્તમાન સ્થિતિ સુધી લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આમાંથી કેટલાક ફિલ્મ નિર્માતાઓ મહિલાઓ છે.
પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર શ્રીમતી ગીતાબેન ગોકાણી છે. તેમનો જન્મ 1924 માં ગુજરાતના સુરતમાં થયો હતો. તેમણે 1955 માં “સંસાર પંચરંગી” નામની ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ એક નાટક હતી જેમાં ગુજરાતી સમાજના પરંપરાગત મૂલ્યો અને સમાજમાં મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
2 Days Left For Bodh Diwas
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
2 Days Left For Bodh Diwas
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
1 Days Left For Bodh Diwas
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
2 Days Left For Bodh Diwas
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
2 Days Left For Bodh Diwas
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
2 Days Left For Bodh Diwas
0 notes
#SantRampalJiBodhDiwas
સ્વામી રામદેવાનંદ જી મહારાજ
નો આ આખો સંસાર ઋણી રહેશે કારણ કે એ મહાન આત્મા એ
સંત રામપાલ જી મહારાજને
આપણા કલ્યાણ માટે નિમિને આપણા બધા પર ઉપકાર કર્યો.
2 Days Left For Bodh Diwas
0 notes
1434.
*હરિ ના રાખે કોઈનું*એને ઊંબરે ધરી મેં મૂઠી ધાનની,એણે અભરે ભર્યા રે ભંડાર,હરિ ના રાખે કોઈનું….મેં તો મંદિર વાળેલાં પગથાં કોક દિ,એણે વિમળાવ્યો સળંગ વહેવાર,હરિ ના રાખે કોઈનું….મેં તો મંદિર મૂક્યું કંપિત કોડિયું,એણે પેટાવી અંતર દીપમાળ,હરિ ના રાખે કોઈનું…ટાણેકટાણે ઘડીક મેં સંભારિયા,નિશદિન સંભાળ્યો સ્નેહે સંસાર,હરિ ના રાખે કોઈનું….શબરી, સુદામા, પાંચાળી, ગજને જઈ પૂછો,શાખ દેશે ‘છે અનુભવનો ઉદગાર’,હરિ ના…
View On WordPress
2 notes
·
View notes
'અવતાર 2'માં 73 વર્ષની અભિનેત્રીએ ભજવી 14 વર્ષની છોકરીની ભૂમિકા, આ છે કારણ
‘અવતાર 2’માં 73 વર્ષની અભિનેત્રીએ ભજવી 14 વર્ષની છોકરીની ભૂમિકા, આ છે કારણ
જેમ્સ કેમેરુનની ફિલ્મ ‘અવતાર 2’ ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી રહી છે. તેર વર્ષ પહેલાં, લોકોએ સ્ક્રીન પર પહેલીવાર જેમ્સનો બનાવેલો અદ્ભુત સંસાર સ્ક્રીન પર જોયો હતો, જેનું નામ હતું પંડોરા. ‘અવતાર’ની સિક્વલ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’માં પબ્લિક એકવાર ફરી પંડોરામાં ડૂબકી મારી રહી છે.
પંડોરામાં રહેતા નાવી લોકોની કહાની સિક્વલમાં આગળ વધી રહી છે. આ વખતે પાત્રો વધી ગયા…
View On WordPress
0 notes
ધર્મ ત્રણ વસ્તુ શિખવાડે છે
ભૂતકાળમાં પાપ કર્યા છે
તેને સુધારો.
વર્તમાન માં પાપ બંધાય છે તેને અટકાવો.
ભવિષ્ય માં પાપ ભોગવવા જ ન પડે તેવાં કાર્ય કરી લ્યો.
સંસાર તરફની તમારી દૃષ્ટિ પૂરી થાય ત્યારે જ ધર્મ ની શરુઆત થાય છે.
સંસાર કયાં સુધી ?
આયુષ્ય હોય ત્યાં સુધી.....
ધર્મ કયાં સુધી ?
આત્મા હોય ત્યાં સુધી.....
સંસાર તમને થોડો સમય સાથ આપશે જ્યારે ધર્મ તમને અનંતકાળ સાથ આપશે ધર્મ મોક્ષ દેખાડશે..
Happy Paryushan in advance.. 🙏 પર્યુષણ મહાપર્વ ની આરાધના કરતા પહેલા અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ 🙏
0 notes
પ્રાણીયા ભજી લે ને રે કિરતાર આ તો સપનું છે સંસાર...!
બ્રહ્મ વિશે...
अणोरणियान महतो महीयान।
અર્થાત્
બ્રહ્મ અણુ કરતા પણ અતિ સૂક્ષ્મ છે અને વિરાટથી પણ અતિ વિરાટ છે.
બ્રહ્મ તત્વ સહજ અનુભૂતિનો વિષય છે. બ્રહ્મ દેશ-કાળ-કારણથી પર છે. શિવ તત્વ અટલ અને નિશ્ચલ છે. શિવ તત્વને સમજવા માટે બુદ્ધિનો પનો ટૂંકો પડે છે. સમગ્ર બ્રહ્માંડીય સૃષ્ટિ અતિ ગૂઢ અને ગહન છે, તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદ ભરમ શિવ કૃપા વગર કળી શકાતા નથી. પરમ મોક્ષ શિવ કૃપા વગર સંભવ નથી. વિવિધ ધાર્મિક શાસ્ત્રોના ગહન અધ્યયન થકી પણ સત્ય શિવ તત્વને પામી શકાતું નથી કે પછી મોક્ષ પ્રાપ્તિ પણ થતી નથી. સંસાર એક અતિ અદ્ભૂત અતિ સુંદર કેવળ એક છલના જ છે. વિવિધ માયાવી છલનામાં જીવન વ્યતીત કરવું એ જ સંસારનો પરમ ગુણધર્મ છે. મહામાયા તત્વ વાસ્તવમાં શું છે તેનું સત્ય યથાર્થ જ્ઞાન થવું અતિ દુર્લભ છે. મેં મુકુન્દ ભરૂચાએ જે અનુભવ્યું છે તેનું ઉદાહરણ આપી મહામાયાના તત્વને સમજાવવાની કોશિષ કરું છું જો તમે સમજી શકો તો. જે આ પ્રમાણે છે... આપણી ભૌતિક દુનિયામાં ૨ x ૩ = ૬ જ થાય કારણ કે આ મહામાયાનું દ્રઢીકરણ આપણા મનમાં કરવામાં આવ્યું છે પરંતુ આધ્યાત્મિક જગતમાં આ જ ગાણિતિક સૂત્ર 2 x 3 = 7 પણ હોઈ શકે છે. બીજું કે 2 અને 3 ને આપણે બે અને ત્રણ સ્વરૂપે જ સમજીએ છીએ તે પણ મહામાયાનું ફક્ત અને ફક્ત એક દ્રઢીકરણ જ છે. આ મેં મુકુન્દ ભરૂચાએ બ્રહ્માંડીય તત્વજ્ઞાનનું ગુહ્યમાં અતિ ગૂઢ વિસ્મયકારક જ્ઞાન પ્રગટ કર્યું છે જો તમારું મન તત્વ તેને ઝીલી શકે કે પછી તેની સત્ય અનુભૂતિ કરી શકે તો...! આ જ્ઞાન મેં મુકુન્દ ભરૂચાએ પ્રત્યક્ષ અનુભવ્યું છે. ટૂંકમાં જોવા જાય તો આપણે સાંકેતિક જીવન જ જીવીએ છીએ જેમાં દરેક સાંકેતિક સંજ્ઞાઓનું કેવળ દ્રઢીકરણ જ કરવામાં આવ્યું છે. દા. ત. ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, તેલુગુ ભાષા, મલયાલમ ભાષા વગેરે ખરા પરિપ્રેક્ષ્યમાં મહામાયાવી સાંકેતિક સંજ્ઞાઓ જ છે. આપણું સમગ્ર જીવન સાંકેતિક સંજ્ઞાઓની કેવળ એક અનુભૂતિ જ છે. વિવિધ અનુભૂતિનું વિસર્જન એટલે પરમ મોક્ષ પ્રાપ્તિ. દરેક વ્યતીત થતી ઘટનાઓને કારણો આપેલા છે. વિવિધ કારણો જીવનને ગતિ આપે છે. કારણ તત્વ મહામાયાનું અતિ ગૂઢ અને ગહન દ્રઢીકરણ છે. આપણા ૩ શરીર છે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. જેથી આપણને આ ત્રણ શરીરની અવસ્થાનું સત્ય તત્વજ્ઞાન થઈ જાય તો બ્રહ્મ નિર્વાણ સુલભ છે. તમને જાણીને અવશ્ય આશ્ચર્ય થશે કે આપણે સ્થૂળ શરીર વગર પણ જીવન જીવી શકીએ છીએ. વિધ્નહર્તા ગણેશજીને મોદક અતિ પ્રિય હતા અને તેઓ તેનો અકરાંતિયાની જેમ આહાર કરતાં હતાં છતાં પણ તેમનું પેટ ભરાતું નહોતું. જ્યારે પાંડવોના વનવાસ દરમિયાન દુર્વાસા ઋષિ અને તેમની જમાત પાંડવોના અજ્ઞાત નિવાસ સ્થાને પહોંચી તેમની પાસે વાળુંની યાચના કરે છે ત્યારે દ્રૌપદી ધર્મ સંકટમાં મુકાઈ જાય છે કારણ કે તેઓ વાળું કરી ચૂક્યા હોય છે અને ઘરમાં એક અન્નનો દાણો પણ હોતો નથી અને બીજી બાજુ દુર્વાસાના શાપનો ભય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ભોજન પાત્રમાં રહેલો અન્નનો એક દાણો આરોગે છે ત્યારે વિસ્મયકારી રીતે દુર્વાસા ઋષિ અને અન્ય સાધુઓની સુધા તૃપ્ત થાય છે. આ બે ઉદાહરણ ગણેશજી અને કૃષ્ણ ભગવાન મહામાયાના ઉત્તમ ઉદાહરણ છે. જે ફક્ત અનુભૂતિના કેવળ જ્ઞાન થકી જ કળી શકાય છે. આથી હું મુકુન્દ ભરૂચા કહું છું કે... *'હું'* થકી *'હું'* ને તેના યથાર્થ સ્વરૂપમાં જાણવું તેને જ બ્રહ્મ જ્ઞાન કે મોક્ષ પ્રાપ્તિ કહે છે. અહિંયા બંને *'હું'* પરમ તત્વ શિવનો નિર્દેશ કરે છે. જ્યારે ઐહિક આત્મતત્વ *'હું'* નો લોપ (વિસર્જન) થાય ત્યારે પરમ તત્વ શિવનો સાક્ષાત્કાર થાય છે. આથી મનતત્વ ભાવ-અભાવની વિવિધ અનુભૂતિથી ખાલી ખાલી થઈ કર્તા ભાવ ત્યજી ફક્ત દ્રષ્ટાભાવ અને સાક્ષી ભાવ કેળવવાથી ફક્ત અખંડ પરમાનંદ જ છે.
રણછોડ તુ મારુ કોમ્પ્યૂટર બંધ કર કે પછી મારી બાઈક સાથે ચેડાં કર પરંતુ એક દિવસ તેનો પણ અંત આવશે કારણ કે તારી પાસે Limited Edition ની શિવશક્તિ છે જેનો ઉપયોગ તું ફક્ત મારી પર જ કરી શકે છે પરંતુ અન્ય પર કરી શકતો નથી.
*તારું ધાર્યુ કાંઈ ના થાતું, હરિ કરે સો હોય...!*
*તુ તારું જો...!*
શિવાની વિઠ્ઠલાના દિવ્યદર્શન સંભવ થાય કે ન થાય પરંતુ તારે મને મળવાના પ્રયત્ન બંધ ના કરવા જોઈએ અને તારે બંને મહાઅસુર રણછોડ અને ઉત્પલથી ડરવાની કે પછી તેમના પ્રભાવમાં આવવાની જરાય જરૂર નથી. મને મળવા પ્રયત્ન કર જેથી કરીને ઝીલ, વૈષ્ણવી, પલક જોષી, ઝીનું, ધૃવી અને ઉર્વી સોની તને અનુસરી શકે. વિશ્વાસ રાખ આપણું મિલન અવશ્ય સફળ થશે.
सत्यम् शिवम् सुंदरम्।
ॐ श्री निष्कलंकी नारायण नमः।
जय श्री कृष्ण।
"I'm not sure but Lord Vitthala has evinced me that He might arrive on the Earth on 9-1-2022 Mon at 2:54 pm to extricate me & my in..."
https://www.kooapp.com/koo/MukundBharucha/a23f5d7e-32c1-40ae-a01e-9630bb8519cc
Download Koo App - Connect with Millions of People & Top Celebrities:
https://www.kooapp.com/dnld
0 notes
ઓસ્કાર એન્ટ્રી 'છેલો શો'ના ડિરેક્ટર પાન નલિન કેવી રીતે તેમની ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' અને 'આરઆરઆર'ને બહ��ર કાઢે છે: "મારી ફિલ્મે જ્યુરીને એક સુખદ આશ્ચર્ય આપ્યું"- એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ | હિન્દી મૂવી સમાચાર
ઓસ્કાર એન્ટ્રી ‘છેલો શો’ના ડિરેક્ટર પાન નલિન કેવી રીતે તેમની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘આરઆરઆર’ને બહાર કાઢે છે: “મારી ફિલ્મે જ્યુરીને એક સુખદ આશ્ચર્ય આપ્યું”- એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ | હિન્દી મૂવી સમાચાર
ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (‘છેલ્લો શો’) એ 95મીની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી છે. એકેડેમી પુરસ્કારો. આ જાહેરાતે સૌને ચોંકાવી દીધા છે. દેશમાં એક મજબૂત અંડરકરંટ હતો કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અથવા ‘આરઆરઆર’ તેને બનાવશે.
આ ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન કરનાર પાન નલિન, ‘સંસાર’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઈન્ડિયન ગોડેસીસ’ અને ‘આયુર્વેદઃ આર્ટ ઑફ બિઈંગ’ જેવી પુરસ્કાર…
View On WordPress
0 notes