હજુ પણ ભયના ઓથાર હેઠળ છે ઉદયપુરના લોકો, કન્હૈયાલાલની ગલીમાં બંધ રહે છે દુકાનો
હજુ પણ ભયના ઓથાર હેઠળ છે ઉદયપુરના લોકો, કન્હૈયાલાલની ગલીમાં બંધ રહે છે દુકાનો
ઉદયપુરમાં થયેલા કન્હૈયાલાલના મર્ડર બાદ દેશભરમાં માહોલ ગરમાયો હતો. દેશભરમાં ઘણા વિષયો પર ચર્ચા ચાલી હતી. આ હત્યાકાંડના કારણે રાજસ્થાનની ઝીલ નગરી અને દરેક સમયે પ્રવાસીઓથી શોભતું ઉદયપુર હવ સુમસાન છે. લોકોની વચ્ચે ડરનો માહોલ છે. વિદેશી પર્યટક શહેરમાં આવવાથી ગભરાઈ રહ્યા છે અને જે આવી રહ્યા છે તે બધા ડરમાં જીવી રહ્યા છે. શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ છે.
જે ગલીમાં કન્હૈયાલાલની…
View On WordPress
0 notes
પાટનગરમાં સેકટરોના આંતરિક માર્ગો ઉપર પણ હવે સ્ટ્રોમ વોટર લાઈન નખાશે
પાટનગરમાં સેકટરોના આંતરિક માર્ગો ઉપર પણ હવે સ્ટ્રોમ વોટર લાઈન નખાશે
ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની વધતી ફરિયાદથી
બન્ને તરફ પાણી-ગટરો ઈલેકટ્રીક સહિતની લાઈન હોવાથી રોડની
વચ્ચે જ સ્ટ્રોમવોટર લાઈન નાખવા માટે કવાયત
ગાંધીનગર : ગાંધીનગર શહેરના મુખ્ય અને રીંગ રોડ ઉપર સ્ટ્રોમ વોટર લાઈન
છે પરંતુ આંતરીક માર્ગો ઉપર લાઈન હોવાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની
ફરિયાદો ઉઠતી રહી છે જેના પગલે હવે કોર્પોરેશન દ્વારા સેકટરોના આંતરિક માર્ગો ઉપર
પણ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાનું આયોજન…
View On WordPress
0 notes
ધોળકામાં હવે અધવચ્ચે શાળા છોડનારા બાકી અભ્યાસ પૂરો કરી શકશે, Gujarat -News
ધોળકામાં હવે અધવચ્ચે શાળા છોડનારા બાકી અભ્યાસ પૂરો કરી શકશે, Gujarat -News
ધોળકામાં હવે અધવચ્ચે શાળા છોડનારા બાકી અભ્યાસ પૂરો કરી શકશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– વિસ્તારમાં ડ્રોપ આઉટના પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના
– શહેરની સરકારી માધ્યમિક શાળાની એનઆઈઓએસ સેન્ટર માટે પસંદગી
બગોદરા : ધોળકા શહેરની સરકારી પ્રાથમિક શાળાની એનઆઈઓએસ સેન્ટર માટે પસંદગી થઇ છે. જેને પગલે હવેથી અધવચ્ચે શાળા છોડનાર બાકીનો અભ્યાસ પૂરો કરી શકશે. નવા…
View On WordPress
0 notes
વોર્ડ નં ૪ હીરાબાગ - કાપોદ્રા વિસ્તાર માં આમ આદમી પાર્ટી નાં દિવાળી ની શુભેચ્છા નાં બેનરો લાગ્યા.. #હવે_એકજ_વિકલ્પ_આમ_આદમી_પાર્ટી_એજ_સંકલ્પ. https://www.instagram.com/p/CHc83mqhFFO/?igshid=lnhtepb0j6b8
0 notes
હવ લન અરજ મટ કયય જવન જરર નથ On Digital Financial Galaxy FinancialGalaxy).mp4 from Financial Galaxy on Vimeo.
0 notes
હસીને કરો દિવસની શરૂઆત
હસીને કરો દિવસની શરૂઆત
સંતા ભિખારીએ બંતાને પૂછ્યુ – જો તને પાંચ લાખની લોટરી લાગે તો ?
બંતા ભિખારીએ કહ્યુ – તો હું કારમાં ભીખ માંગવા જાઉ.
******************************************************
બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો – યાર, મારી પાસે કોઈ સૂતુ છે.
બીજો ગાંડો – તું એને નીચે ધક્કો માર.
પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો – મેં એને પાડી દીધો, હવ પાસે આવીને સૂઈ જા.
************************************…
View On WordPress
0 notes
આજે રાજસ્થાનને પછડાટ આપવા ચેન્નાઇ સુપર સંપૂર્ણ સુસજ્જ આજે આઇપીએલની ૪૩મી મેચ રમાનાર છે. જેમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગેથી કરવામાં આવનાર છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરની મેચને લઇને હવે ઉત્સુકતા વધી ગઇ છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હજુ સુધી ૧૦ મેચ રમી છે જે પૈકી સાતમાં જીત મેળવી છે અને ત્રણમાં તેની હાર થઇ છે. ચેન્નાઇ આવતીકાલે મેચ જીતી તેની સ્થિતીને વધારે મજબુત કરવા પ્રયાસ કરશે. છેલ્લી મેચમાં જીત મેળવીને મુંબઇએ ફરી એકવાર આશા જગાવી છે. ધોની જોરદાર ફોર્મમાં હોવાથી તમામ ચાહકોની નજર તેના પર કેન્દ્રિત રહેશે. બીજી બાજુ રાજસ્થાન પણ મજબુત દેખાવ કરવા માટે તૈયાર છે. રાજસ્થાને હજુ સુધી ૧૦ મેચો પૈકી ચારમાં જીત મેળવી છે અને છમાં તેની હાર થઇ છે. જેથી તે પોતાની સ્થિતી મજબુત કરીને કોલકત્તા નાઇટ રાઇડર્સ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરશે., આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ��ગાની રમઝટ જોવા મળી રહી છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવ ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે જે પૈકી ૪૦ મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.
0 notes
બવાના ગેંગની ધમકીઃ 2 દિવસમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાશે, FB પોસ્ટ...
બવાના ગેંગની ધમકીઃ 2 દિવસમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાશે, FB પોસ્ટ…
પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર બાદ એક વાર ફરી પંજાબમાં ગેંગવોર શરૂ થાય એવા એંધાણ છે. વિક્કી ડોંગર અને દવિંદર બંબીહા બાદ હવ નીરજ બવાના ગેંગ પણ ખુલીને મેદાનમાં આવી ગઈ છે. આડકતરી રીતે નીરજ બવાના ગેંગે એક ફેસબુક પોસ્ટમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાની નિંદા કરવાની સાથે ઓપન ચેલેન્જ આપીને કહ્યું કે તેઓ બે દિવસની અંદર મૂસેવાલાના મર્ડરનો બદલો લેશે.
નીરજ બવાના ગેંગે ખૂલ્લે આમ એલાન કરીને કહ્યું કે સિદ્ધૂ…
View On WordPress
0 notes
#હવે_મારોમત_આમઆદમી_પાર્ટીનેજ (at Ahmedabad, India) https://www.instagram.com/p/CTd0-K7o1FX/?utm_medium=tumblr
0 notes
અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી, Gujarat -News
અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી, Gujarat -News
અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,
ગુજરાત સહિત
ભારતની વિવિધ યુનિ.ઓમાં આઈસીસીઆઈર હેઠળ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં
આવે છે. દર વર્ષે પીજીથી માંડી પીએચડી સુધીના વોકેશનલ અને ટેકનિકલ કોર્સીસમાં અનેક
વિદ્યાર્થીઓ સ્કોલરશિપ હેઠળ ગુજરાતમાં ભણવા આવે છે.ચાલુ વર્ષે જુનથીઓગસ્ટ…
View On WordPress
0 notes
ખુલ્લેઆમ લૂંટ આ લોકો ને કોઈની બીક જ નથી. બીજેપી સરકાર પણ ચોર અને એના અધિકારી મહા ચોર... #હવે SMC"આપ" ણી. https://www.instagram.com/p/CDmBeg8B-lV/?igshid=1fcm9cmt8gtzn
0 notes
હવે ભાવનગર મનપાની માસ્ક ચેકીંગની કામગીરી ખોરવાશે, Gujarat -News
હવે ભાવનગર મનપાની માસ્ક ચેકીંગની કામગીરી ખોરવાશે, Gujarat -News
હવે ભાવનગર મનપાની માસ્ક ચેકીંગની કામગીરી ખોરવાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– મનપાની માસ્ક ડ્રાઈવ ટીમને વીખેરી નખાઈ
– માસ્ક ડ્રાઈવના 4 કર્મચારીના વેરા જપ્તીમાં ઓર્ડર કરાયા : માસ્ક ડ્રાઈવની કામગીરી કદાચ બંધ થશે
ભાવનગર : કોરોના મહામારીના પગલે ભાવનગર મહાપાલિકાએ માસ્ક ડ્રાઈવ ટીમ બનાવી હતી અને આ ટીમ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી માસ્કનુ ચેકીંગ કરવામાં આવતુ…
View On WordPress
0 notes
જેલ ભજિયા હાઉસમાં હવે 'ગાંધી થાળી' અને આઝાદી મ્યુઝિયમ, Gujarat -News
જેલ ભજિયા હાઉસમાં હવે 'ગાંધી થાળી' અને આઝાદી મ્યુઝિયમ, Gujarat -News
જેલ ભજિયા હાઉસમાં હવે 'ગાંધી થાળી' અને આઝાદી મ્યુઝિયમ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– આરટીઓ પાસેના ભજિયા હાઉસને ‘હેરિટેજ લુક’ અપાશે
અમદાવાદ : અમદાવાદની સાબરમતી જેલનું ભજીયા હાઉસ વિખ્યાત છે. કેદીઓના હાથ બનેલા ભજીયાં ઉપરાંત હવે લોકો શુધ્ધ અને સાત્વિક ગાંધી થાળી ઉપરાંત આઝાદી મ્યુઝિયમ નિહાળી શકશે. સાબરમતીની આરટીઓ કચેરી પાસે આવેલા ભજીયા હાઉસને હેરિટેજ લૂક…
View On WordPress
0 notes
અમદાવાદથી દિલ્હી જવા માટે હવે રૂ. 13,200નું એરફેર ચૂકવવું પડી શકે, Gujarat -News
અમદાવાદથી દિલ્હી જવા માટે હવે રૂ. 13,200નું એરફેર ચૂકવવું પડી શકે, Gujarat -News
અમદાવાદથી દિલ્હી જવા માટે હવે રૂ. 13,200નું એરફેર ચૂકવવું પડી શકે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– આ વર્ષે ચોથી વખત એરફેરની મર્યાદામાં વધારો
– અમદાવાદથી મુંબઇ માટે હવે રૂ. 11 હજાર, હૈદરાબાદ માટે રૂ. 14600નું મહત્તમ એરફેર
– શનિવારે અમદાવાદ એરપોર્ટ પર 18,000 પેસેન્જર સુધી પહોંચેલો ટ્રાફિક
અમદાવાદ : અમદાવાદથી મુંબઇ જવા માટે હવે આવનારા દિવસોમાં રૂ. ૧૧ હજાર…
View On WordPress
0 notes
સુરત એરપોર્ટ પર હવે બહારગામના પ્રવાસીઓને RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ, Gujarat -News
સુરત એરપોર્ટ પર હવે બહારગામના પ્રવાસીઓને RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ, Gujarat -News
સુરત એરપોર્ટ પર હવે બહારગામના પ્રવાસીઓને RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-ગુજરાતના
મોટાભાગના એરપોર્ટ પર વેક્સિન લેનારા મુસાફરો પાસે RT-PCR રિપોર્ટ મંગાતા નથી
સુરત,
સુરત
એરપોર્ટ ઉપર બહારગામથી આવતા મુસાફરોને કોરોનાની રસી મુકાવવાના કિસ્સામાં આરટી -પીસીઆરમાંથી
મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાત
રાજ્યના મોટા ભાગના એરપોર્ટ ઉપર વેકસીન…
View On WordPress
0 notes
રસ્તા પર ઈજાગ્રસ્તને હવે પોલીસ પ્રાથમિક સારવાર આપી શકશે, Gujarat -News
રસ્તા પર ઈજાગ્રસ્તને હવે પોલીસ પ્રાથમિક સારવાર આપી શકશે, Gujarat -News
રસ્તા પર ઈજાગ્રસ્તને હવે પોલીસ પ્રાથમિક સારવાર આપી શકશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
પ્લાસ્ટીકની બોડીને સાથે રાખી ઈજાગ્રસ્તને કઈ રીતે ઓક્સિજન આપવો, છાતીમાં પમ્પીંગ કરવું, બ્લીડીંગ અટકાવવા શું કરવું તેની સમજ અપાઈ
રાજકોટ, : અકસ્માતમાં ઈજા પામનાર અગર તો હુમલામાં કે બીજી કોઈ રીતે ઘાયલ થનાર વ્યક્તિને જો સમયસર પ્રાથમિક સારવાર મળી જાય તો તેનો જીવ બચાવી…
View On WordPress
0 notes