માત્ર 10 રૂપિયામાં સરકાર કરાવશે મથુરા-વૃંદાવનની યાત્રા, જાણો વિગતે ભારતીય રેલવેએ નવરાત્રિ પર રેલ યાત્રિઓને એક મોટી ગિફ્ટ આપી છે. આમ જનતાની સગવડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ આગરા મંડલથી મથુરા વૃદાવન સેક્શન વચ્ચે ચાલતી રેલ બસ સેવાને ફરી શરૂ કરી છે.
0 notes
જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો બ્રિજ ધરાશાયી
જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો બ્રિજ ધરાશાયી
રાજકોટમાં ફોફળ નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો છે. જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો આ બ્રિજ ધરાશાયી થયો.
લુણાગર-દૂધીવાદર વચ્ચેનો આ બ્રિજ 8 મહિનામાં જ ધરાશાયી થઈ ગયો. ગુજરાતના ગ્રામ્ય સડક નિર્માણ અંતર્ગત આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ખબરો આવતાની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે રોડ નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવો જોઈએ. ભ્રષ્ટાચારનાં આક્ષેપો વચ્ચે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
View On WordPress
0 notes
તેલંગાણા : ટ્રેનર વિમાન તુટી પડતા એક પાયલોટ નું મોત
તેલંગાણા : ટ્રેનર વિમાન તુટી પડતા એક પાયલોટ નું મોત
તેલંગાણાના વિકારાબાદમાં એક ટ્રેઇનર વિમાન ક્રેશ થઇ જવાના કારણે પાયલોટનું મોત થઇ ગયું છે. અલબત્ત આ બાબત સ્પષ્ટ થઇ નથી કે, આ દુર્ઘટના કયા કારણસર થઇ છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતના ફોટાઓ તરત જ જારી કરવામાં આવ્યા હતા જેમાં વિમાન એક ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની વિગત સપાટી પર આવી હતી.
માહિતી મુજબ આ ટ્રેઇનર વિમાન આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.…
View On WordPress
0 notes
આંખોનું તેજ વધારવા ખાવો વરિયાળી, જાણો અન્ય ફાયદા
આંખોનું તેજ વધારવા ખાવો વરિયાળી, જાણો અન્ય ફાયદા
વરીયાળીમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલ છે. આના સેવનથી આપણી હેલ્થ સ્વસ્થ રહે છે. આને પ્રાકૃતિક માઉથ ફ્રેશનર પણ કહેવામં ઓ છે. મોટાભાગના ગુજરાતીઓ આનો ઉપયોગ રેસીપીમાં તો કરે જ છે પણ સાથોસાથ મુખવાસમાં પણ કરે છે.
આમાંથી આપણને સોડિયમ, કોપર, સીલીનીયમ, જસત, મેગ્રેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા કિંમતી ખનીજ તત્વો મળી આવે છે.
ફ્રેશ લીલી વરીયાળી તમારી યાદશકિતને વધારવાની ક્ષમતા રાખે છે.
મહિલાઓને માસિક…
View On WordPress
0 notes
જૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો, 5 ઘાયલ જુનાગઢથી સાસણ જતા રસ્તે મેંદરડા અને સાસણ વચ્ચે મલનકા પાસેનો પુલ તૂટ્યો છે જેથી સાસણ તરફ આવતા જૂનાગઢથી સાસણ જતો રસ્તો બંધ થયો છે.
0 notes
ઇટલીની પ્રદર્શનીમાં મધ્યપ્રદેશની ૮૦ વર્ષીય આદિવાસી મહિલાના ચિત્રોને મળ્યું સ્થાન
ઇટલીની પ્રદર્શનીમાં મધ્યપ્રદેશની ૮૦ વર્ષીય આદિવાસી મહિલાના ચિત્રોને મળ્યું સ્થાન
ઇટાલીના મિલાનમાં ચાલી રહેલ પ્રદર્શનીમાં મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લાની ૮૦ વર્ષની આદિવાસી મહિલા જોધીયાબાઇ બેગા દ્વારા બનાવામા આવેલ ચિત્રોને સામેલ કરવામાં આવ્યા છે.
જોધીયાના શિક્ષક આશિષ સ્વામીએ જણાવ્યું છેકે તે ર૦૦૮ થી જોધિયા અમારા કેન્દ્રમા આવે છે આ ફકત શરૂઆત છે તેમણે હજુ ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરવાની છે.
ઇટાલીમાં ૧૧ ઓકટોબર સુધી આ પ્રદર્શની ચાલશે આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય સ્તરની છે.
View On WordPress
0 notes
સુરતના આ મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ
સુરતના આ મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ
સુરતમાં માતાજી ની આરાધના જોઈને વિચારતા થઈ જશો. અહીંયા આવનારા ભક્તોને પ્રસાદ માં કોરડા મારવામાં આવે છે અને આ પ્રસાદ માટે ભક્તો તડપે છે. રતના ગોરબાઈ માતાના મંદિર માં કોરડા નો પ્રસાદ લેવા પડાપડી કરી રહ્યા છે અને કોરડાનો પ્રસાદ ખાઈને ધન્યતા અનુભવે છે સુરત ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં છેલ્લી બે સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.
જોકે,…
View On WordPress
0 notes
વૈજ્ઞાનિકોની નવી ખોજ, ખેતરમાં ઉગશે લાલ ભીંડો
વૈજ્ઞાનિકોની નવી ખોજ, ખેતરમાં ઉગશે લાલ ભીંડો
ભારતીય વિજ્ઞાનીઓને એક મોટી સફળતા મળી છે. ૨૩ વર્ષની અથાગ મહેનત બાદ વિજ્ઞાનીઓને ભીંડાની એક નવી પ્રજાતિ વિકસાવવામાં સફળતા મળી છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ વેજિટેબલ રિસર્ચના વિજ્ઞાનીઓએ 23 વર્ષની મહેનત બાદ લાલ રંગના ભીંડા વિકસાવ્યા છે. આ ભીંડાનો રંગ લાલ હોવાથી તેનુ નામ કાશીલાલીમાં રાખવામાં આવ્યુ છે.
યુપીના વારાણસી સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ વેજિટેબલ રિસર્ચના વિજ્ઞાનીઓએ જણાવ્યુ હતુ કે વિકસાવવામાં આવેલ…
View On WordPress
0 notes
બેંકના કામ પતાવી લેજો, આ સપ્તાહમાં બેંક રહેશે 4 દિવસ બંધ
બેંકના કામ પતાવી લેજો, આ સપ્તાહમાં બેંક રહેશે 4 દિવસ બંધ
બેંક સંબંધિત કામ છે, તો એ 25 સપ્ટેમ્બર સુધી પૂરું કરી દેવું હિતાવહ છે. કેમ કે ચાર દિવસ બેંકો બંધ રહેશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરે પણ બેંકોમાં ગ્રાહકોનું કોઈ કામ થઈ શકશે નહીં. એનું કારણ એ છે કે બેંકોએ બે દિવસની હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે 26 તથા 27 સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે. જયારે 28 તથા 29 સપ્ટેમ્બરે અનુક્રમે શનિવાર અને રવિવારનું રજા છે. જયારે, 30 સપ્ટેમ્બરે બેંકો ખુલશે પરંતુ અર્ધવાર્ષિક…
View On WordPress
0 notes
મન હોય તો માળવે જવાય: 83 વર્ષની ઉમરે હાંસલ કરી માસ્ટર્સની ડિગ્રી મન હોય તો માળવે જવાય એ કહેવતને પંજાબના 83 વર્ષના દાદાએ સાર્થક કરી છે. શિખવાની કોઇ ઉમર હોતી નથી એ વાતને મનમાં રાખીને તેને ઢળતી ઉમરે માસ્ટર્સની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
0 notes
હવે SBI માં ઝીરો બેલેન્સના ખાતામાં પણ મળશે અનેક સુવિધા મફત સરકારી બેંક SBI પોતાના ગ્રાહકોની સૂવિધાઓનો ખાસ ખ્યાલ રાખે છે અને બેંક તમારૂ ઝીરો બેલેન્સ ખાતુ ખોલવાની સગવડ પણ આપે છે.
0 notes
Iphone 11 ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણો ખાસ ઓફર વિશે
Iphone 11 ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણો ખાસ ઓફર વિશે
એપલ આઇફોન 11 ને આવતા અઠવાડિયાથી ખરીદી શકાશે. આ માટે તમામ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પ્રી-ઓર્ડર શરૂ થઈ ગઈ છે. આઇફોન 11 એપલના રિટેલ સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલથી ખરીદી શકાય છે. આ બધા પ્લેટફોર્મ્સ પર એચડીએફસી બેંક આઈફોન 11 પર 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અથવા કેશબેક આપી રહી છે અને બેંક પ્રો વેરિએન્ટ્સ પર 7,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહી છે. પરંતુ ફ્લિપકાર્ટની વાત કરીએ તો ગ્રાહકો અહીંથી આઈફોન…
View On WordPress
0 notes
પીઝા માટેનું મોઝરેલા ચીઝ ઘરે જ બનાવો આ રીતે
પીઝા માટેનું મોઝરેલા ચીઝ ઘરે જ બનાવો આ રીતે
શુ તમને ખબર છે કે ચીઝ કેવી રીતે બનાવાય. ખાસ કરીને તમે મોઝરેલા ચીઝ પિઝા પર ટ્રાય કરી હશે. તો ઘણી વખત બહારથી લાવીને તેનો ઉપયોગ કરો છો. પરંતુ શુ આ ચીઝ ઘરે જ મળી જાય તો કેટલું સારું. તો આજે અમે તમારા માટે મોઝરેલા (mozzarella cheese)ચીઝ ઘરે કેવી રીતે બનાવવી તેની રીત લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ.
* બનાવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં દૂધ લઈને ગાળી લો. હવે દુધને ગરમ કરવા મુકો અને આ દૂધ ને નવશેકું જ ગરમ…
View On WordPress
0 notes
પત્નીએ ચેક કર્યો પતિનો મોબાઇલ પછી જે થયુ તે...
પત્નીએ ચેક કર્યો પતિનો મોબાઇલ પછી જે થયુ તે…
મોબાઇલમાં આજકાલ લોકો એટલા વ્યસ્ત રહે છેકે કોઇ પાસે સમય જ નથી. મોબાઇલ જેટલો ઉપયોગી છે એટલો જ તે ઘણી વખત મુસીબતની જળ બની જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
મૂળ રાજસ્થાનની 24 વર્ષીય પરિણીતાના લગ્ન 2016માં અમદાવાદના ઓઢવમાં રહેતાં લલિત વૈષ્ણવ સાથે થયા હતા. ત્રણ વર્ષના લગ્નગાળામાં તેઓને એક પુત્ર છે.લગ્નના થોડા સમય બાદથી સાસરિયા દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. દરમિયાન પતિનો અન્ય મહિલા…
View On WordPress
0 notes
પરિણીતાએ ભોળાભાળા યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો અને....
પરિણીતાએ ભોળાભાળા યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો અને….
વડોદરામાં એક પરિણીતાએ પ્રેમની લાલચ આપીને યુવક પાસેથી અંદાજે પાંચ લાખ જેટલા રૂપિયા પડાવી લીધા છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં યુવાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ મુજબ મૂળ મહારાષ્ટ્રનો જોગેશ કાલગુડે (ઉં-34) વડોદરાના મકરપુરામાં રહે છે. તેનો સંપર્ક પાદરમાં રહેતી રિન્કુ ગાંધી સાથે થયો હતો. રિન્કુએ જોગેશને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. રિન્કુએ પોતાની બે…
View On WordPress
0 notes
ગરીબોની કસ્તુરી પર મોંઘવારીનો વાર, ફરી રડાવશે ડુંગળી ડુંગળીના ભાવ ટૂંક સમયમાં સૌને રોવડાવશે એવું લાગી રહ્યું છે. દેશમાં આર્થિક મંદીના એંધાણ વચ્ચે હવે મોંઘવારીની માર આમ જનતા પર વધી રહ્યો છે.
0 notes
લો બોલો!!! આ શહેરમાં કપડા ખરીદવા મળી રહી છે લોન
લો બોલો!!! આ શહેરમાં કપડા ખરીદવા મળી રહી છે લોન
હપ્તે ટીવી-ફ્રીજ મળે, અવન અને વોશિંગ મશીન મળે તથા લોન પર ઘર પણ મળે તેમ જ ઓફીસ લેવી હોય તો પણ લોન મળે, પરંતુ કપડા માટે લોન મળે ખરી ? હા, મળે છેઅને રાજકોટના રૈયા રોડ પર આવેલી દુકાન હપ્તેથી કપડા આપવાનું શરૂ પણ કર્યું છે, મંદીના આ ચરમસીમા છે. લોકો પાસે કપડાં ખરીદવા માટે પણ પૈસા નથી રહ્યા એનો આ પુરાવો છે.
આ સ્કીમ ઇન્ટ્રોડયુસ કરી, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ઝીરો ડાઉન પેમેન્ટ અને ઝીરો ઇન્ટરેસ્ટની…
View On WordPress
0 notes