Tumgik
#આત્મ હત્યા
khabarconnect · 2 years
Text
જામનગર નજીક હાઇવે પર વિંજલપરના સરપંચના પુત્રે કારમાં લમણે ગોળી જીકી રહસ્યમય રીતે કર્યો આપઘાત
જામનગર નજીક હાઇવે પર વિંજલપરના સરપંચના પુત્રે કારમાં લમણે ગોળી જીકી રહસ્યમય રીતે કર્યો આપઘાત
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી છે. સવારે બનેલી આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમરસ હોસ્ટેલ નજીક રસ્તા ઉપર…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 1 year
Text
તૂટેલા લગ્ન, એક્સ BFનું ટેન્શન સિવાય કંઈ વાતથી પરેશાન હતી વૈશાલી ઠક્કર
તૂટેલા લગ્ન, એક્સ BFનું ટેન્શન સિવાય કંઈ વાતથી પરેશાન હતી વૈશાલી ઠક્કર
16 ઓક્ટોબર 2022ના રોજ વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘરે ફાંસી ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. વૈશાલીએ પોતાના કરિયરમાં ઘણું સારું કરી રહી હતી. 30 વર્ષની ઉંમરમાં વૈશાલી ઘણી પોપ્યુલર થઈ ગઈ હતી પરંતુ તમે એ નહીં જાણતા હશો કે સક્સેસફુલ કરિયર હોવા છતાં વૈશાલી એક્ટિંગ છોડવા અંગે વિચારી રહી હતી. વૈશાલી ઠક્કરની કો-સ્ટાર નાયરા એમ બેનર્જીએ તેને યાદ કરી છે. બંનેએ સાથે રક્ષાબંધન સીરિયલમાં કામ કર્યું છે.…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
પત્ની પિયર ગયા પરત ન આવતા બે બનાવમાં બે યુવાનનાં આપઘાત, Gujarat -News
પત્ની પિયર ગયા પરત ન આવતા બે બનાવમાં બે યુવાનનાં આપઘાત, Gujarat -News
પત્ની પિયર ગયા પરત ન આવતા બે બનાવમાં બે યુવાનનાં આપઘાત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ઓલપાડનાં મયુર કોસંબીયાએ ભાઇના ઘરે અને લિંબાયતના મહેન્દ્ર મહાજને ઘરે ફાંસો ખાઇ લીધો          સુરત : પત્ની પિયર ગયા બાદ માનસિક તાણમાં બે ઘટનામાં લિંબાયતના યુવાન અને રાંદેરના યુવાને ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઓલપાડમાં પરમ રો-હાઉસમાં…
Tumblr media
View On WordPress
0 notes
shankhnadnews · 4 years
Text
દુઃખદ / 'મારાથી હવે નથી થતું' કહીને મોતની છલાંગ લગવનાર લાખણકાની શિક્ષિકાની અંતિમ ચીઠ્ઠી વાંચી રડી પડશો
Tumblr media
ભાવનાબેનવાળા નામની શિક્ષિકાનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં કામના ભારણને ગણાવ્યું જવાબદાર, પરિવારે આચાર્ય પર માનસિક ત્રાસનો આક્ષેપ લગાવ્યો હરેશ પવાર કોળીયાક ગામે રહેતા અને લાખણકા ગામે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ મંગળવારે  કુવામા ઝંપલાવી આત્મ હત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. શિક્ષિકાએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી છે જેમા પરિવારજનોને ભાણીયાનું ધ્યાન રાખવા ભલામણ કરી છે અને પોતાનાથી હવે સહન ન થતું હોવાનું જણાવ્યું છે. લાખણકા ગામે આવેલી લાખણકા પ્રાથમિક શાળામાં  એક વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને કોળીયાક ગામે રહેતા ભાવનાબેન વનમાળીભાઇ વાળા (ઉ.વ.૩૬ ) એ મંગળવારે કોળિયાક ગામના કુવામા ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આપઘાત કરતા પહેલા પરિવારને સંબોધી એક સ્યૂસાઇડ નોટ લખી છે જેમાં શાળાના કામના ભારણથી કંટાળી જઇ અને સહન ન થતું હોય આત્મહત્યાનું આ પગલુ ભર્યાનુ જણાવાયું છે. આ મામલે મૃતકના પિતા વનમાળીભાઇ વાળાએ પોલીસને જાણ કરતા ઘોઘા પોલીસે હાલ એ.ડી.નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ભાઇ તુષારભાઇ વનમાળીભાઇ વાળાએ જણાવ્યું છે કે,  મારા બહેન છેલ્લા એક વરસથી લાખણકા પ્રાથમીક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. ચોમાસા દરમ્યાન પડેલા વરસાદમા પરીક્ષાના પેપરો પલળી જતા શાળાના આચાર્યએ મારા બહેનને સ્વ ખર્ચે નવા પેપરો બનાવવાનું જણાવેલ. વારંવાર આ બાબતે ટોર્ચર કરતા હતા જેથી મે તેમને નવા પેપરો લઇ આપેલ જે ચકાસવાની કામગીરી શરૂ હતી. મારા બહેનને આચાર્યએ અઠવાડીયામા નવા પેપર બનાવી આપવા સતત પ્રેશર કર્યુ હતુ. અને કામ ન થાય તો રાજીનામુ આપી દેવા આચાર્ય કહેતા હતા તેથી તેણી માનસિક રીતે પરેશાન રહેતા હતા અને કંટાળી આ પગલુ ભર્યુ છે. Read the full article
0 notes
fearlessvoiceindia · 4 years
Text
કોરોના નો હાહાકાર UP માં બે લોકો એ કર્યો આપધાત...
કોરોના નો હાહાકાર UP માં બે લોકો એ કર્યો આપધાત…
હાલમાં કોરોના વાયરસ નો સામનો કરવા માટે લોકોએ પોતાની જાતને જાતે જ ઘરમાં કેદ કરી છે, બીજી તરફ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ પાસે આવેલા હાપુડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પિલખુખા પોલીસ સ્ટેશનની હદના એક શખ્સે કોરોના વાયરસથી સંક્રમિત થવાના શકમાં બ્લેડથી ગળું કાપીને આત્મ હત્યા કરી દીધી.
જ્યારે બીજી તરફ, બરેલીમાં એક શખ્સે ટ્રેનની સામે કૂદીને જીવ આપી દીધો. મૂળે, બંને…
View On WordPress
0 notes
subhashsagathiyaa · 5 years
Video
આ છે આપણી નવી પેઠી.. એક બેન આત્મ હત્યા કરે છે ને બાકી બઘા વિડિયો ઉતારે છે. 😡😡😡😡 (at Shubham Enterprise Rajkot) https://www.instagram.com/p/Bx3-2hLleU3PTXZRRQ4ToR5uHL8PaT03oVMSYE0/?igshid=1wqo5hqzdduhx
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ -૨૬ - સામાન્ય જિંદગીની શરૂઆત
લીલો ઉજાસ – પ્રકરણ -૨૬ – સામાન્ય જિંદગીની શરૂઆત
“એ પછીની વાતથી તો તું વાકેફ છે જ.” મનીષાએ કહ્યું અને ઘડિયાળમાં જોયું. હજુ એક વાગ્યો હતો. એણે સોનલને કહ્યું, “હવે મને કહે, તારો પ્રત્યાઘાત. તને વાત કર્યા પછી મને ઘણી હળવાશ અનુભવાય છે. એનું કારણ કદાચ એ છે કે, ઉદય સાથેના છ મહિનાના સહ-જીવનનો બધો જ સંઘર્ષ મારા મનમાં સંઘરાયેલો હતો. આ દિવસોમાં હું કોઈની પણ સાથે વાત કરી શકી નહોતી. કદાચ ઉદય હોત તો હજુ પણ મેં વાત ન જ કરી હોત. હું આ બધી વાત કોઈને પણ કરું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ
      મનીષા અને સોનલ થોડી વાર શાંત અને મૌન બેસી રહ્યાં. જાણે બંને પોતાની તરંગ લંબાઈ ગોઠવતાં હોય એમ થોડી થોડી વારે એકબીજા સામે જોઈ લેતાં હતાં. મનીષાએ એક ઊંડો શ્વાસ લીધો અને નજીકના જ ભૂતકાળમાં લટાર મારવી શરૂ કરી. સોનલ એના શબ્દે શબ્દને ધ્યાનપૂર્વક સાંભળતી હતી અને પોતાના મનમાં એક સુરેખ ચિત્ર ઉપસાવતી હતી.        સુરત આવ્યું એટલે મનીષાએ જોયું તો ઉદય હજુ પણ ગુમસુમ બેઠો હતો. એની આંખોમાં જાણે શૂન્યાવકાશ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં
મનીષા અને ઉદય સવારે સવા નવે ડૉ. પ્રભારીના ક્લિનિક પર પહોંચી ગયાં. મનીષાનો આશાવાદ હજુય જીવંત હતો કે અહીં કોઈક ઈલાજ થઈ શકશે. પરંતુ ઉદયે તો આશા ગુમાવી જ દીધી હતી. એણે તો માની જ લીધું હતું કે હવે એનો ઈલાજ થઈ શકવાનો નથી. એના મનમાં તો એક જ વિચાર વારંવાર આંટો મારી જતો હતો કે જિંદગી જ સાવ નિરર્થક છે. પરંતુ મનીષાના આશાવાદ સામે એનો નિરાશાવાદ પાંગળો બની જતો હતો.        બરાબર સાડા નવના ટકોરે ડૉ. પ્રભારી…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૨ – સોનલની બિયર પાર્ટી
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૨ – સોનલની બિયર પાર્ટી
 મનહરભાઈના સમાચાર સાંભળીને મનીષાને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. મનહરભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને એ બહુ વિચારો કરતા હતા. કોઈ પણ વ્યક્તિ વિષે એ ખૂબ ઝડપથી અનુમાનો બાંધી લેતા. મનીષા એકની એક દીકરી હોવાથી બાળપણમાં થોડી જિદ્દી હતી. એથી એમના મનમાં એવો ખ્યાલ બેસી ગયો હતો કે મનીષા એનું ધાર્યું જ કરે છે અને એથી એ અહંકારી સ્વભાવની છે. એ વારંવાર મનીષાને શિખામણ પણ આપતા કે છોકરીએ તો અહંકાર રાખવો જ ન જોઈએ.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૧ - તીવ્ર વિષાદની ચુંગાલ
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૧ – તીવ્ર વિષાદની ચુંગાલ
ઉદય નિરાશ અને નાસીપાસ થઈ ગયો હતો. એથી એને મુંબઈ જવા માટે તૈયાર કરવાનું અઘરું હતું. ડૉ. સાગરે જે વાત કરી હતી એથી એને એવી દહેશત બેસી ગઈ હતી કે એની સમસ્યાનો કોઈ ઈલાજ થઈ શકવાનો નથી. એને હવે એવું પણ લાગવા માંડયું હતું કે એ અશક્ત અને કમજોર છે તથા જીવનમાં કશું જ કરી શકવાનો નથી. એ તીવ્ર વિષાદની ચુંગાલમાં ફસાયો હતો. મનીષા સમજતી હતી કે વિષાદની આવી લાગણી રહી સહી શક્યતાઓ પર પણ પાણી ફેરવી દેશે. એથી જ તે…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૦ - તમારી તકલીફનો કોઈ ઈલાજ નથી.
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૦ – તમારી તકલીફનો કોઈ ઈલાજ નથી.
ઉદયના મનમાં હવે ચોવીસે કલાક આ એક જ પ્રશ્ન રમતો હતો. એ વિચારતો હતો કે આવી સમસ્યા આવડી મોટી દુનિયામાં કંઈ એની એકલાની જ નહિ હોય. અનેક લોકો આવી અથવા આના જેવી સમસ્યાઓનો સામનો કરતા જ હશે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે તો એની પાસે આ સમસ્યાનો પણ કોઈક તો ઉકેલ હશે જ. ઉદય વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો અને એથી એને વિજ્ઞાનમાં કમ સે કમ આટલી તો શ્રદ્ધા હતી જ. એને એ વાતનો પણ અહેસાસ હતો કે આપણા સમાજમાં કોઈ ખુલ્લા…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૫ - સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૫ – સાધ્વી થવાનો મનીષાનો વિચાર કેટલો વાજબી?
સોનલ ચૂપચાપ મનીષાને જોઈ રહી હતી. મનીષા તકિયામાં મોં સંતાડીને હજુય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી. એનો અવાજ સાંભળીને મનહરભાઈ અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં હતાં. એ બંને સોનલ સામે તાકી રહ્યાં હતાં. એમની આંખો જાણે સોનલને પૂછી રહી હતી કે શું થયું? સોનલે એમને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. મનહરભાઈએ સોનલને ઈશારાથી બહાર બોલાવી. બંને રસોડામાં ગયાં. ત્યાં સોનલે એમને કહ્યું, “ચિંતા કરશો નહિ. એને બોલતી કરતાં વાર…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૨ - પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૨ – પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત
સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે… કે… નયનને મારા માટે સોફ્ટ કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?”        “ના,  હું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું.        “એટલે?” મનીષા વધુ ગૂંચવાતી હતી.        “એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય…”        “તો…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
દરેક બાબતમાં વિશ્લેષણ કરવાની આપણી આદત પરિસ્થિતિને ડહોળી નાંખે છે! સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી.…
Tumblr media
View On WordPress
0 notes